Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
૨ ૬૦
: શ્રી જન શાસન (અઠવાડિક)
તે સમજે કે, સુખ મેક્ષમાં જ છે. ભય મેહનો છે. માહ કર્મથી પેદા થાય છે. છે તેને નાશ થઈ શકે છે. આત્મા જ શાશ્વત છે. મેક્ષ ન મળી શકે ત્યાં સુધી એક્ષ
સાધક ધમ થઈ શકે તેવી સદગતિ જોઈએ છે. અને દુર્ગતિ નથી જોઈતી તે દુઃખથી ! છે કરીને નહિ પણ મેહસાધક ધર્મ ન થાય માટે. તે માટે શું કરવું તે હવે પછી
| (ક્રમશ:) છે
- પૂજયશ્રી કહેતા હતા કે ૯ - શ્રી ગુણદર્શી
-
:
:
»
-
-
-
- -
છે . વિષય-કષાયરૂપ સંસારની પુષ્ટિ માટે ધર્મ છે જ નહિ. ધર્મ તે વિષય-કવાયરૂપ 8સંસારને મારવા અને આત્માની પુષ્ટિ માટે છે. . છે . મિક્ષ માગ સ્થાપીને મેક્ષે ગયેલા અને મોક્ષે જવાને સંદેશ આપીને ગયેલા [ ' ભગવાનના મંદિરમાં મેક્ષ વિના બીજા હેતુથી જવું તે જ ગુને ! ૧ ૦ ભૂતકાળમાં મોટે ભાગ વિરાધના કરી કરીને આવ્યો લાગે છે, જેથી ધર્મ મળવા
છતાં, સાચે ધર્મ સમજાવનારા સદ્દગુરૂએ મળવા છતાં, સમજવાની બુદ્ધિ પણ * હોવા છતાં, અને સમજ્યા દા કરવા છતાં પણ વિરાધનાને ડર નથી અને
ધનાનો ભાવ નથી 8 : શ્રી વીતરાગદેવના શાસનને માનનારા જીવ, દુનિયાની કઈ ચીજ પર કદિ. હક
રાખતા નથી. • સંસારના સુખની-પૈસાની લાલચ રાખીને-આપીને ધમ કરાવવું તે સાધુ માટે છે . મહાપાપ છે.
૦ સંસારની ચીજે ઉપર પ્રેમ થાય એટલે ધર્મમાં વાંધા પડે ધામ બરાબર થાય જ છે જ નહિ પણ ધર્મ અણગમતે થાય. છે ' બેટાં કામમાં મરતાં ય સહાય ન કરવી તે “વિવેક છે. ખેટાં ઘમમાં મજેથી છે સહાય કરવી તે “અવિવેક ! છે . અવિરતીને દ્વેષી અને વિરતિને પ્રેમી તેનું નામ સમકિતી!
- ' ભગવાનના ભગત કહેવરાવવું અને કર્મના હુકમ મુજબ જીવવું તેના જેવી છે અગ્યતા બીજી એક નથી. ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને ક્ષયે પશમ ભાવમાં
જીવવાનો નિર્ધાર તે જ ભગવાનના ભગતનું સાચું લક્ષણ!