Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
ધોનમાર, પિન-382009.
હલાદેશે ર૦ ૨. mવિજયમસૂરસૂરીશ્વરજી મહારાજની ñ a UICN gora UHOY exã Bibel 004 PBU Nen yauzo 44
-તંત્રી
'
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શte : .
(૨૪ જજેe સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૧૩ ) | જશેદ
જ (જ8)
:
A
- ''
NNN • કવાઉક आज्ञाराच्या विरादा च. शिवाय च भवाध च
વર્ષ: ૮ ] ૨૦૫૧ આસો સુદ-૧૦ મંગળવાર તા. ૩-૧૦-૯૫ [ અંક ૭
8 પ્રકીર્ણક ધર્મોપદેશ ક.
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદિ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ છે 1 ( પ્રવચન ચૈથું )
(ગતાંકથી ચાલુ) " (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના–
–અવ) B પ્ર- આ સુખમાં મેક્ષ યાદ જ નથી.
ઉ- તે યાદ કરાવવા માટે તે આ ગ્રન્થ છે. પ્રથકાર સમજાવી આવ્યા કેમોક્ષ એવા સૌખ્યમૂ' તે વાત હજી બેઠી નથી ને?
જે સુખને અથી હોય તે મોક્ષને અથી ન હોય તે ઘણે દુખી ! ન થવાનો છે. તે તો ધમ કરવા નાલાયક છે.
પ્રવ-હજી આત્માની શુદ્ધાવસ્થાનો અનુભવ નથી થયા અંશ પણ નથી આવ્યું.
ઉ– તે અનુભવ કરાવો છે. તે માટેની મહેનત છે. આ વાત સમજે તે છે બધાને અનુભવ થાય. શાત્રે કહ્યું છે કે, આજ્ઞા મુજબ જીવનારા સારે સાધુ કે શ્રાવક અહીં જ મોક્ષ સુખને અનુભવ કરી શકે છે.
પાપથી દુઃખ અને ધર્મથી સુખ તે વાત પણ ગ્યને જ સમજાય, બધાને સમજાય પણ નહિ. તે સમજવા માટે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “આ સંસાર ભૂડે તે માટે છોડવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે. તે માટે સાધુ જ થવા જેવું છે. આ વાત સાંભળતા સાંભળતા કે વિચાર
-
-
જ
ર
- -
-
-
-
-
-