Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
– પરમ શ્રદ્ધારત્ન ગોવીંદજી જેવંત ખેના –
અમારા કુટુંબના અસીમ ઉપકારી પૂજ્યપાદ આચાર્યવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂકવરજી મહારાજને અમારા આખા કુટુંબ ઉપર અગણય ઉપકાર છે. જેઓશ્રીની “સંસારના સુખ માત્રના વિરાગી. સંયમના જ રાગી અને મોક્ષના જ ન
અનુરાગી બનાવનારી, સુવિશુદ્ધ મેક્ષ માર્ગાનુસારી ધર્મદેશનાની પુનીત ગંગે...! છે ત્રીના પાવન પશે આખા કુટુંબમાં ધર્મ ભાવનાની હરિયાળી નવા ને પલવિત થઈ છે- થઈ રહી છે. અને પૂ. ગચ્છાધિપતિશ્રીજીના નિકટતમ સુપુણ્ય 3 પરિચયે શ્રી ગોવિંદજીભાઈ જેવતભાઈ ખેના ના હૃદયમાં સદ્ધર્મના બીજ વવાયાં અને છે
ધમની શ્રધા સદઢ બની તથા પુ ગે મળેલી લક્ષમીના સદુપયોગ દ્વારા પિતાના ? { જીવનને ઉજજવળ કરવા લાગ્યા. તેમાં પૂજ્યશ્રીના પરમવિનેયી શિષ્યરત્ન સ્વ. પૂ. ઉપા. 4 * શ્રી ચારિત્રવિજયજી ગણિવર્યની તથા સ્વ. પૂ. આ. ભ. શ્રી જિતમુર્ગીકર્મ. ની ? એ થાની સ્મૃતિ પણ ભૂલાય તેમ નથી.
પિલાશ્રીની જેમ પૂ માતુશ્રી જયાબેન ગેવિંદજીભાઈ ખેના પણ પૂજ્ય સદ્ધર્મ દાતા ગુરૂદેવેશ શ્રીજીની માર્ગાનુસારી દેશનાના શ્રવણથી તેમજ પૂજ્યશ્રીજીના આઝાવર્તિની છે સ્વ. ૫ સ. શ્રી લક્ષમીશ્રીજી મ. તથા પ્રવત્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. ના 1 સસમાગમળી ધમની નિર્મળ શ્રધ્ધા સાથે શ્રાવિકાપણની યથાશકય સુંદર આરાધ ! મ કરી રહ્યાં છે અને અમો સૌના હૈયામાં પણ સુંદર ધાર્મિક સંસ્કારનું સીંચન કરી ? { રહ્યાં છે, તથા ધર્મમાર્ગે આગળ વધારી રહ્યાં છે.
તે પિતાના પરમતારક, શ્રી જિનશાસનના સુસફળ સુકાની, શ્રી વીરશાસનના 5 અણનમ સેનાની એવા સદ્ધદાતા પૂ. ગુરૂદેવેશ શ્રીજીના નિર્મળ સંયમજીવનના ૭૫ 4 વર્ષની પુર્ણાહુતિ અને ૭૬ માં વર્ષમાં મંગલ પ્રવેશના દીક્ષાદિનની ઉજવણીને ભવ્ય
સમારોહ નિહાળી “સંયમ કહી મીલે” ની ભાવનામાં તેઓશ્રી રમતા હતા પરંતુ કાલપરિણવિશ ૨૦૪૪ ના પિષ વદિ-૪ ને શુક્રવારના રોજ શ્રી અરિહંતાદિ ચારશરણને સ્વીકાર કરી તે ચારેનું તથા પોતાના તારક પૂ. ગુરૂદેવેશ શ્રીમદ્દ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. નું સ્મરણ કરતાં કરતાં આખા સંસારને હયાથી સિરાવી, 4 સુકૃતની અનુમોદના અને દુષ્કતની નિંદા કરી, શ્રી નમસ્કાર મહામંત્રાદિના શ્રવણ
અને સ્મરણ પૂર્વક પૂર્ણ જગતિ સાથે સુંદર સમાધિમૃત્યુને માણ ગયા અને અમારા | માટે સુંદર આદર્શ ખડો કરી ગયા
૫. પિતાશ્રીને અમારા ઉપર અનંત-ઉપકાર છે તેઓશ્રીએ અમને સુદેવ-સુગુરૂ ! ૧ સુધમની સુંદર પીછાન કરાવી સમ્યગધમ માર્ગે જોડયા-સ્થિર કર્યા. સંસારમાં રહેવું