Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
હાલારા દુwwવજયસૂરીશ્વરજી મહારાજની
I CH 3964 euco era lielon Phu Nu Yule 47
M
અને ૬
તંત્રી:'પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ શાહ
(૨૪૦ઝ ક્રેટ) સહેજચંદ્ર રચંદ જૈs
વઢવ) | જાશેદ કેજર
(જજ)
A
NE • અઠવાડિક • • •
વર્ષ: ૮ ) ર૦૫૧ આસો સુદ-૨ મંગળવાર તા. ૧૬-૯-૯૫ [ અંક ૬
છે.
ક્ષમાપના
આ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૨૦૪૩, અષાઢ સુદ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ છે. છે ( પ્રવચન એથું )
(ગતાંકથી ચાલુ) { (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ લખાયું તે ત્રિવિધે છે
–અવ4) { - પ્રવે-પાંચ ગરીબને બેલાવીએ તે બીજાને ખબર થી પડે? 4 ઉ૦-તમે તે જે કરે તેથી પાપ જ બાંધે છે. ભગવાન.. તોબા છે. સારું છે { દેખાડવા જમ ડો છો અને અવસરે મને પણ કામ આવે તે માટે જમાડે તે પાપ 8 બંધાય કે પુણય બંધાય ?
આ નહિ સમજે તે માર્યા જશે. ભૂતકાળમાં ધર્મ કરેલો તેથી આજે સારી છે સામગ્રી મલી છે. અહીંથી મારીને કયાં જવું છે? મેહથી, કમથી ગભરાતે હોય,
તે બે થી બાતે હોય તેની સદગતિ થાય. સેક્ષ તે મેહ મરે પછી થાય. મેક્ષમાં ગયા પછી દુઃખનું નામ નિશાન નથી અને સુખ પૂરેપૂરું છે. તે સુખ કેવું છે જે આવ્યા પછી કદી જાય નહિ. કાયમ રહેવાવ છું અને પૂરેપૂરું છે. ત્યાં બધા આત્મા એક સરખા છે! અહીં તે શ્રીમંતેમાં પણ ભેદ પડે ત્યાં કઈ ભેદ નહિ. આજના તે શ્રીમંતે પણ દુખી છે. આજના મોટા શ્રીમંતને પિતાના પૈસા કયાં મૂકવા તેની ચિંતા છે તે ખબર નથી ! તમારે ય અનુભવ નથી ? તમારી પાસે કેટલા પૈસા છે