Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન ગમાણના
(ગતાંકથી ચાલુ)
[ ૪૬ ] શૂપણુખાના સર્વનાશ
સમાજ-મૃત્યુરાજને . તારી ભેટ ધરી દઈને આ વનમાં પણ હુ દાનેશ્વરી બનીને યમરાજને પ્રસન્ન કરવા ઇચ્છુ છું, તારા પુત્ર શમ્બુક અને તારા ભાઇ ત્રિશિરાને મે' જે રસ્તે મેકલ્યા છે તે રસ્તે ચાલ આજે તને પણ દેખાડી દઉ', ચાલ સ`ગ્રામ માટે
સજજ થા'.
સીતાનું હરણ કરીને રાવણુ લ`કામાં હેમખેમ પહેાંચી ગયા.
આ તરફ્ સિંહનાદ સાંભળીને તથા સીતાદેવીના કહેવાથી રામચંદ્રજી ધનુષભાણુ ધારણ કરીને ત્યાં પહોંચ્યા, જયાં શત્રુસૈન્ય સામે સિ...હ-શ્રાવનથી એકલે હાથે સૌમિત્રી-લક્ષ્મણ ઝઝુમી રહ્યા હતા.
રામચદ્રજીને આવેલા જોઈને તરત જ લક્ષ્મણે કહ્યું-અરે આ સીતાદેવીને એકલા મૂકીને તમે અહી કેમ આવ્યા?
પ્રસંગો
શ્રી ચંદ્રરાજ
તારા સ ́કટના સકેતવાળા સિ’હુંનાદ્ધને સાંભળીને હું તે આબ્યા .
AB
આ
ષડયંત્ર રચ્યું છે. બાકી મારે તા સિંહનાદ કરવાની જરા જેટલી પણ જરૂર નથી. (આવા શત્રુતા મારા માટે તણખલા જેવા છે. માટે મારે સિંહનાદની જરાય જંરૂર નથી પડી.) માટે હું આય બંધુ ! જલ્દીથી તમે સીતાદેવીનું રક્ષણ કરવા પાછા કુ. અને હું પણ આ દુશ્મનાને ખતમ કરીને તમારી પાછળ જ આવુ છુ''.
રામચંદ્રજી પેાતાના સ્થાને પાછા ફર્યાં. પણ હવે તે ઘણું બધુ માડુ' થઇ ગયું હતુ'. પેાતાના સ્થાને જલ્દીથી પાછા ફરેલા રામચંદ્રજીએ જોયુ તે ત્યાં સીતાદેવી હતા નહિ. અને સીતાદેવીને ન જોતાં જ રામચ`દ્રજી મૂર્છા ખાઈને જમીન ઉપર પછડાઈ ગયા. થાડી વારે કળ વળતાં ઉઠીને સમગ્ર દ્રજીએ મૃત્યુની તદ્ન નજીક આવી પહોંચેલા તરફડીયા મારતાં પક્ષીરાજ જટાયુને જોયા. આથી તીક્ષ્ણબુદ્ધિશાળી રામગ્ર દ્રજી તરત જ સમજી ગયા
સીતાનું અપહરણ કરનારા કેાઇ છેતરપીંડી પણ મેં તે સિ'હનાદ કર્યા જ નથી ઉપર ક્રોધાયમાન થયેલા આ જટાયુની મધુ ચાકકસ આપણને કાઇ છેતર... બન્ને પાંખે છેઢી નાંખીને તે પાપીએ જ પીડાએ છેતર્યા છે. સીતાદેવીનું અપહરણ આ મહાત્મા જટાયુને હણી કરવા માટે જ તમને દૂર ખસેડવા કાઇએ લાગે છે.
નાંખ્યા