Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ITLU ISBUT LET
(9 સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૯૦૦૦૦૦૦૦૦૦૦૦ વર૦esses
* ૦ રાગ જેટલે ભંડો લાગે, તેટલે વિરાગ ઉંચે હોય પણ રાગની ભયંકરતા તે
સમજાયા વગર વિરાગ આવે નહિ. તે રાગ પર દ્વેષ જાગે તેને વિરાગ આવે છે તે
ચીજો સારી લાગે છે તે ચીજો ભૂંડી લાગે ત્યારે વિરાગ આવે. ૦ સુખ માત્રને જેમાં ત્યાગ હોય અને દુઃખ માત્રને જેમાં સ્વીકાર કરાય તેનું 0.
નામ જ સાધુપણું ! 0 ૦ રાગ એ દેશ છે, વિરાગ એ આત્માને ગુણ છે અને વીતરાગતા આ માનું !
સંપૂર્ણ સ્વરૂપ છે. છે . દુનિયાનું જ્ઞાન એ વાસ્તવિક કેટિનું જ્ઞાન નથી, પણ આત્માને હેવાન બન વનાર ૪ તું છે. જે વસ્તુ જેવી હોય તેવી બતાવે તેનું નામ જ્ઞાન. 0 ૦ દુઃખથી ડરે તે બધા જ ધર્મ કરવા માટે નાલાયક છે. પાપથી ડરે તેવા જ છે.
જી ધર્મ કરવા માટે લાયક સજજન કેટિના જીવ છે. જેને ડું પણ ખાવા- 2 પીવા માટે પાપ કરવું પડે તે મરવા કરતાં પણ ભૂંડ લાગે તેનું નામ સજજન
છે. અને આ જીવ જ સાધુ થવા લાયક છે. 0 ૦ સાધુ થવું એટલે દુઃખની સામે જવું અને સુખને લાત મારવી. ૦ જેને જરૂર પડે તે મેળવવાની ઈચ્છા થાય, પણ સીધી રીતે મળે તે લેવાનું છે
મન થાય પરંતુ ખરાબ રીતે એટલે કે અન્યાયના માર્ગે મેળવી ખાવાપીવાની છે મજ મજા કરવાની ઈચ્છા ન થાય તે સજજનનું લક્ષણ છે.
મોહ જેને પકડીને ઘરમાં બેસાડે પણ ઘરમાં બેસવાનું જેનું મન નહિ તેનું 8. છે , નામ “જૈન” * ૦ પૈસાને સારો માનનાર ગમે તેટલું દાન દે પણ તેનું કલ્યાણ થાય નહિ. 00000000000000000000000
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (વ્યારા)થી પ્રસિદ્ધ શણ"
0පපපපපෞදපපපපපපපපපපපපපපපපප