Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
DR A's
૧૮૮ :
વિના હુ’
જવા ૪૩ !
• શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક સામગ્રી લગ્નને રાજપુત્રો સાથે ગયાં અને વિનંતી કરતાં કાલપિશાચે કહ્યુ` કે હું આ ગિરિભૂમીના સ્વામી છું... મારી રજા લીધા વિના અને મને બળી આપ્યાં તૃપ્ત ન થાવું' તેથી સંઘપ્રધાન એકનું' બલિદાન આપે। તે સૌને આગળ આ વાત રત્નશ્રાવકને કરતાં રત્નશ્રાવકે કહ્યું કે આ તે મારા પરમ ભાગ્યાઢય છે તમેા સૌ આનંદ પૂર્ણાંક યાત્રા કરે મારા બન્ને બન્ધુએ સધની સાઁભાળ કરશે.. સંઘની રક્ષામાં અસાર દેહ આપવાની તક મને મળી છે. શ્રી નેમનાથ ભ તા મારા હ્રદય મંદિ રમાં જ છે. એમનાં ધ્યાનમાં પ્રભુના ત્યાગ ચેસ મને અક્ષય સુખ આપશે.
તે સાંભળી રાજપુત્રો કહે છે કે સંઘપતિ? અમે આપનાં સેવક છીએ. સેવકના ધર્મ છે કે, પ્રાણભાગે પણ સ્વામિનું રક્ષણ કરવું. આથી અમને રજા આપે. સરક્ષાથે પ્રાણાપણુ એ તે અમારા માટે મહેત્સવ છે. ત્યાં સધશ્રેષ્ઠ શ્રેષ્ઠિએ કહ્યું છે કે, સઘરાજ આપ તેા લાખાનાં તારણહાર અને ધર્માદાતા છે!. આપ સૌંઘને યાત્રા કરાવે અને સંઘરક્ષાનુ પુન્ય અમને આપે. તી‘રક્ષા અને સંઘરક્ષા તા પ૨મ ભાગ્યદયે પ્રાપ્ત થાય... ત્યારે રત્નશ્રાવકે સૌને હાથ જોડીને કહ્યું કે, તમેને સંઘ સાથે આવીને યાત્રા કરવાં અને શ્રી સંઘની સંભાળના કરવાં પ્રેમથી નિમંત્ર્યા છે, તમારૂં બલિદાન સ્વીકાર્ તે મારી માતાના દુધને કલ`ક લાગે... શાસનની અપ્રભાજના થાય તેથી હું કોઈની પણ વિનતી નહિ જ સ્વીકારૂં. ત્યારે વડીલબ' ઉભા થઈને વિનતી કરે છે કે, ભાઈ! તુ ત। શાસનપ્રભ વક છે. હું તે ખયુ પાન કહેરવું. મને રજા આપ મારૂં મલિકાન સૌને તીથ યાત્રાનુ` સૌભાગ્ય અર્પી મુક્તિપુરીના વાહક બનાવશે.
કહેવાય. હુ પ્રામ કરી
આ સાંભળી રત્નશ્રાવકે કહ્યું કે, વડિલબન્યુ તે પિતાના સ્થાને આપને હા' પાડી કુલાંગાર બનવા માંગતા નથી. ત્યારે પૂર્ણ ચન્દ્ર લઘુત્ર વિન'તી કરે છે કે, માટા ભાઈ આપ મને રજા આપે. મારા બલિદાનથી શ્રી સઘરક્ષા સાથે આપ બન્ને વડિલ બન્ધુને તી યાત્રા કરાવવાને મને અપૂર્વ લાભ પ્રાપ્ત થશે આ કાર્યોમાં આપ અન્તરાય ન કરે... રત્નશ્રાવકે કહ્યું કે, ભાઈ! નાના ભાઈ તે પુત્ર સમાન કહ્યો છે. અને હું પુત્રનુ બલિષ્ઠાન આપુ? ચાંડાળ પણ કદાવી પુત્રબલિદાન ન આપે. માટે કશુ' ખેલ મ; એ વખતે પદ્મિનીદેવી કહે છે કે, સ્વામિનાથ ! કુવતીના પ્રાણા પતિ આધીન કહ્યાં છે. તેથીત્તે પતી પાછળ સતી સ્ત્રીએ હસતાં મેઢ ચિતામાં પ્રાણ અપે છે. તેથી મારા દેહના લિદાનથી આપ જીવા તા મને શુ નથી મળ્યું ? અર્થાત્ સ સિધિ પ્રાપ્ત થઈ કહેવાય... આપ મને ના પાડશે તૈય હુ મારૂ શરીર કાલિપશાચને અર્પણ કરીશ જ.
આ સાંભળીને પાંચવી ય નાજુક દેહયષ્ટિ ધારક કામલ કહે છે કે, છા--બાપુજી
ગમન