Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
- ૧૮૭
અવસર પામીને શ્રેષ્ઠિની પદિને બાલ સખી વિજયા પટ્ટરાણીને મળવા જતાં ન બને સખિઓ ભેટી પડી, આનંદ આસુએ વિજયા રાણીએ કહ્યું કે, મુકિતપુરીને સંઘ છે જ કાઢે છે તે કરકસર કરી મને લજજાની ન પમાડતી ધનને એવી રીતે વાપર કે જેથી એ { લક્ષમી કેવળજ્ઞાન રૂપી લક્ષમી અપાવેજ એમ કહી અમૂલ્ય અલંકાર સાથે દેવતાઈ છે
વસ્ત્રો ભેટ આપ્યાં અને કહ્યું કે તીર્થયાત્રામાં આ સખિને ભૂલતી મા. શુભમુહુ . કે સંઘ પ્રયાણ કર્યું રાજા-રાણી પણ ખુલે પગે ચાલી વિદાય આપવાં સીમાડા સુધી આ
ગયે. શુભ શુકને સામેથી આવતાં રત્ન શ્રાવકને આનંદ ઉદધિ ઉછળવા લાગ્યા. ધનથી ? ૨ લદાએલ સેંકડે ઉંટ, લાખ ઉપરાંત તે કોટેશ્વરે, લાખ ઉપરાંત તે સંઘ રખાથે 8
સૈનિકે કડે જ પુત્રો પણ સંઘ સાથે આ ઉપરથી સંઘની ભવ્યતાને ખ્યાલ છે છે આવશે.
ગામે ગામ ભવ્ય સ્નાત્ર મહોત્સવ, સંઘપૂજા તીર્થોદ્ધાર સાધમિકવાત્સદ્ધ આદિથી છે 8 શ્રી સંધ એવી સુંદર આરાધના કરે છે કે, દેવતાઓ પણ શ્રી સંઘના દશનથી જીવનને આ
ધન્ય કવાં દેડયાં દેહયાં આવે છે. આ રીતે ભાગમાં આવતાં તીર્થોને વંદન કરતે ૬ છે અપૂર્વ શાસન પ્રભાવના કરતે સંઘ સૌરાષ્ટ્ર દેશમાં સમહત્સવ પ્રવેશી શિલા-તાલા! નામના જે બે પર્વતે શ્રી પાલિતાણાથી ગિરનાર તરફ જતાં રસ્તામાં નથી આવતાં પણ મુશ્વરતીર્થથી ગિરનાર તરફ જલ્પ વચમાં આવે છે. ત્યાં શ્રી સવે સ્થિરતા કરી છે આ દિ' નામોત્સવ, સંઘપૂન જિનવાણી શ્રવણ આદિ ધર્મકરણીમાં પસાર થયું. રાત્રી ધર્મજાગરીકમાં સુખ પૂર્વક પસાર થઈ. પ્રભાતે પ્રતિકમણાદિ ધર્મૌર્ય સાનંદ ! કરી શ્રી સંધ આગળ પ્રાયલુ કરતાં ભારે વિદન ઉત્પન થયું.
જોયું કે સામે અટ્ટહાસ્ય કરતા નર સિંહરૂપે સાક્ષાત યમરાજ જે શ્યામવર્ણી છે 8 વિકરાળ એ પિશાસ ગુફા જેવું ભયંકર મુખ ઉઘાડી યાવિકને જગવતાં દાંત વડે કચક છે
ચક ખાઈ રહ્યો છે અને ગર્જના કરે છે કે આજે તે હું સૌને ખાઈ જઈશ ! સાંભળી છે શ્રી સંઘ ડરી ગયે. પણ સંઘના રાજપુત્રો એ ધૂપતિ કરીને પુછયું કે “તું કેણ છે? છે શા માટે ઉપદ્રવ કરે છે ? અને તું શું છે છે ? કાલપિશાચ કહ્યું કે, શું પુછો છે? 8.
આજે તે એક એકને ખાઈ જવાને છું. ત્યાં સુભટ એ પાછા વળીને રત્નશ્રાવકને ! કહ્યું કે “કાલપિશાચને ઉપદ્રવ શરૂ થયેલ છે. શું કરીએ ? યાત્રિકો તે કહે છે કે, ભલે ? યમરણ થઈએ, નેમનાથ ભટ ના થામાં મરીશુ પણ પાછા વળશે નહિ. | તીર્થયાત્રામાં મરણ પણ રહેલી સિદ્ધિ આપશે. આ સાંભળીને ધીર-ગંભીર અને . સાત્વિક શિરોમણી સંઘપતિએ કહ્યું કે, પુષ્પ-ધૂપ-દિપાદિ સામગ્રી લઈને આવે અને છે કે તું કેવી કરી પ્રસન્ન થાય અને સકલસંઘ નિર્વિને તીર્થયાત્રા કરે? સુભટે સર્વ ને