Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૧૮૫
છે સુધર કી હ ! બાત સિફ સહમતિ પત્ર પર દસ્તખત કરને તક હી સીમિત નહી છે
હ, ઈટ પર કામ ભી હો રહા હે . કઈ વિદેશી કંપનિયાં ને રાજ્ય મેં બિજલીવર છે 8 બનાને કી ઠેસ પેશકશ કી હ ! જદ હી કઈ પરિજનાઓ પર નિર્ણય લિયા જાએગા ! ઇસકે બાદ રાજય પડોસ કે રાજ્ય કે બિજલી દેશી રાજ્ય કી અપની જરૂરત કે મુતાબિર કાફી બિજલી હ ! જે બિલી બનેગી ઉસે બેચ કર રાજ્ય મુનાફા કમાએગા ?
ઉ- હોને કહા કિ સિતબર ૧૯૯૪ સે લેકર અબ તક કુલ ૨૪ સહમિત પડ્યાં છે પર દસ્તખત કિએ ગએ હી | ઇનમેં સે ૨૨ સહમતિ પત્રો કે મુતાબિક કામ કી પ્રગતિ કાફી હૈ ચુકી હી કુછ પરિયોજનાએ ઉત્પાદન કે કરીબ પહુંચ ચુકી હ ! રાજ્ય છે ૬ સરકાર યહ ભી દેખ રહી હૈ કિ સહમતિ પત્ર પર દસ્ત ખત કરને કે બાદ પ્રમાર કિતની દિલચસ્પી લેતે હે . જે પ્રમોટર પરિયોજના પૂરી કરીને મેં દિલચસ્પી નહીં લેંગે, ઉન્હ નિગમ સે મિલી જમીન વાપસ લે લી જાએગી
શ્રી ચટજી ને કહા કિ જલ હી ઈટલી કે રાજદૂત ખુદ પશ્ચિમ બંગાલ કા છે દર કરને વાલે હી વે યહાં ઉદ્યોગ વ્યાપાર સે જુડી સુવિધાઓ કા સુઆયના કરેગે 8 ઇસી તરહ ૩૧ તારીખ કે બ્રિટેન કે કોંસિલર ભી યહાં આ રહે હ ઈન બાત સે ? + સાફ હી કિ રાજ્ય મેં કામ છે રહા હ ( જનસત્તા તા. ૨૮-૫-૯૫) ૧
વુિં. સ્થા. જેનસભા ૧૮ ડી. સુકિયસ લેન, કલકતા ૭૦૦૦૦૧ થી કટીંગ મલ્યા ? છે છે. આ જ ગૃપે હ દ્રાબાદ પાસે અલકબીર ભેજના કરી હતી જે વિરોધ થવાથી અટકયું !
છે અને તેમાં પણ કલકત્તા હાઈકોર્ટના પૂર્વના ચુકાદાથી સારો ટેકો મળેલ તે કલકત્તા છે અને ભારતના સંઘએ તે માટે જોરદાર પ્રયત્ન કરવો જોઈએ. વધુમાં કલકત્તાની સવ ! જીવદયા પ્રેમી જનતા અને જૈન સંઘોએ આ અંગે સક્રિય કાર્યવાહી કરવા ઉદ્યમ કરવું ? જોઈએ ]
સમાચાર : નવસારીમાં અષાઢ વદ ચૌદશની ભવ્ય ઉજવણી
જેન શ્રમણ પરંપરાના પરમ તેજસ ઈતિહાસપુરૂષ . પૂ.આ. ભ. શ્રીમદ્દ વિ. રામચ દ્ર સ. મ.ના ચતુર્થ સ્વર્ગારોહણ દિવસની ભવ્ય ઉજવણી રત્નત્રયી આરાધક સંઘના ઉપક્રમે શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં થઈ હતી. સ્વર્ગસ્થ સૂરિદેવના | શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વૈરાગ્યરતિ વિ. મ., પૂ. મુનિશ્રી પ્રશમરતિ વિ. મ. ની નિશ્રામાં શું યેલી આ સભાની શરૂઆતમાં ગુરુગુણસ્તુતિ અને સમૃતિગીત ગવાયા હતા. ત્યારબાદ અત્રના અનેક મહાનુભાવે દ્વારા સ્વર્ગસ્થ સૂરિદેવના જીવન પ્રસંગે, આદર્શો, ઉપદેશની ભાવભરી ગુણ કરતા વકતવ્ય રજુ થયા હતા. પૂ. મુનિભગવંતોએ સ્વર્ગસ્થ સૂરિદવની ને જવલ ત સત્યનિષ્ઠા અને અનુપમ સમાધિનિષ્ઠાનું વિશ વર્ણન કર્યું હતું.