Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અ ક ૫ તા. ૧૯-૯-૫ :
' : ૨૩૧
- આટલી એમની પીછે હઠ પણ ટંગડી અધર રાખવા ગયા. કેટલાક બેલ્યા કે હવે દસ વરસ સુધી પણ આ લેકે ઉંચા નહિ થાય એટલા દબાવ્યા છે. એમને ખબર નથી કે રામને એક શ્રાવક કે એક ઘર જે સમાજમાં–જે. ગામમાં હોય છે તે બધાથી શ્રદ્ધામાં અને સમર્પણમાં અલગ તરી આવે છે. એ માત્ર વાતોમાં આગળ નથી હોતે. જીવન પણ એવા જીવે છે એ ભૂલી ગયા કે દબાય તે બીજ દસ વરસ તે શું પણ દસ દિવસ પણ નહિ દબાય. અને બીજા જ રવિવારે નરેશભાઈની સભા એ જ સ્થાનમાં એ જ સમયે ગોઠવી પુરા માન સન્માન અને સ્વમાન સાથે. ટીપટે૫ શાંતિ સાથે.
ફરીથી એઓએ વિચાર કર્યો કે હવે શું કરવું? પણ ઠેર ઠેર બદનામ થયા એ બાદ એમને પણ લાગ્યું કે આમ ઝઘડવાથી એ લોકે શાંત નહિ થાય. અને આપણે
બદનામ થઈએ છીએ. એમણે રેહ જ એ લઈ લીધું હતું કે સામે ચાલીને બદનામી વહોરી હતી અને નરેશભાઈને વધુ પ્રખ્યાત કર્યા જે પ્રથમ સભામાં જ તોફાન ન કર્યું હેતતે આટલી બદનામી એમની ન થાત પછી તે નરેશભાઈને ઠેર ઠેરથી સભાના આમંત્રણ મળ્યા. લાલબાગ મુંબઈમાં. પણ પછીના રવિવારે જબર જસ્ત સભા ભરાઈ. છેકે બહાર સુધી ચીકકાર માનવ મેદની થઈ નવ વાગ્યે શરૂ થયેલી સભા દોઢ વાગે પૂરી થઈ.
- :
, , , - આમ સુરતની તેફાની સભાઓને અહેવાલ આ રીતને છે. તેફાને પછી ખરેખર લેકે પણ જાણતા થયા. આ ઝઘડે માત્ર ઝઘડવા ખાતર નથી. પણ દેવદ્રવ્યની રક્ષા ખાતર છે. વરસે વરસે નવા વિવાદમાં ચમકવા ઈચ્છતા અને એ રીતે સતત પ્રસિદ્ધિમાં રહેવાની ભૂખ ધરાવતાઓએ હવે જૈન સંઘના હિત માટે નવા વિવાદે ઉભા કરવાની જરૂર નથી. વિવાદ વકરાવવામાં નિમિત્ત બનવાની જરૂર નથી.
સંધ એકતા અને પૈત્રી ભાવના વધારવા કરેલું સંમેલન બધી રીતે તે નિષ્ફળ છે જ પણ મૈત્રી ભાવના વિકસાવવા જેટલું પણ સરળ-સાહજીક નથી તે ઘણા દુ:ખની વાત છે.
(સમાપ્ત).
| સર્વજ્ઞ ભાષિત ધર્મની સર્વોત્તમા . . सम्व बल धम्मबल जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । ' सव्वा कला धम्मकला जिणाइ, सब्व सुह मुत्तिसुह जिणाइ, ॥
સઘળાય બળોને ધમબળ જીતે છે, સઘળી ય કથાઓમાં ધર્મકથા શ્રેષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધમકલા શ્રેષ્ઠ છે અને સઘળાય સુખને મુક્તિનું સુખ જીતે છે. .