Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපාංපපපපපපපපපපප
0 . 1 ૫. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત
ધાર્મિક વહીવટ વિચાર '
[બીજી આવૃત્તિ] 1 - - ઋજિલ્ડwwÇ®ew -
જ : પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી -જગજ-હાહ: હwહ: હા
પ્રહ- સ્વપ્નદ્રવ્ય અંગે કેઈ અપાય છે તે મોટું નુકશાન દૂર થઈ શાસ્ત્રપાઠ નથી તે આટલો વિવાદ જાય ને?' [પૃ. ૯૫] કરવા પાછળનું રહસ્ય શું? [૫૮] ઉ– સવપ્ન દ્રવ્ય, ઉપધાનની માળ
ઉ૦- શાસ્ત્રપાઠ સી અક્ષરપમાં ન વગેરેની રકમ કહિપત દેવદ્રવ્ય નથી. જિનમળે તોય તાત્પર્ય રૂપે તે મળે છે. મંદિરના નિર્વાહની બુદ્ધિથી અર્પણ કરાવધુમાં આજ સુધીની સુવિહિત ગીતાર્થોએ
ચેલા દ્રવ્યને કહિપત દેવદ્રવ્ય કહેવાય છે. માન્ય કરેલી પરંપરાથી ય વખાદિ દ્રવ્ય
આવા દ્રવ્યથી શેઠીને પગારાદિ આપી જીર્ણોદ્ધાર આદિમાં વપરાય છે. તેનાથી શકાય. બાકી તે બેલીની રકમમાંથી કે દેરાસર ચલાવવાની કે જિનપૂજા કરવાની દેવદ્રવ્યમાંથી પગાર વગેરે આપ એ તે સુવિહિત પરંપરા નથી. અહીં ઘણા બધા બધું દેવદ્રય જ થયું. બન્નેમાં કઈ ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તફાવત નથી એટલે મે ટુ નુકશાન દૂર તે માન્ય રાખવા ની વાત કરનારા આવા થવાની તમારી વાત બરાબર નથી. દેવએકમતે નિર્ણય કરનારા આચાર્યોમાંથી દ્રવ્યમાંથી અપાતા પગાર કરતાં, દેવદ્રવ્યને કેટલા આચાર્યો વિરોધ કરીને ખસી ગયા કપિતદ્રવ્યનું નામ આપીને તેમાંથી તે જાહેર કરતા ગભરાય છે. ખરેખર તે અપાતા પગારનું નુકશાન માટુ છે. કારણ ઘણુ બધા આચાર્યોની એકમતીની સામે કે ભૂલને નિયમ બનાવી દેવાથી સુધરવાનો ઘણુ બધા ગીતાર્થ આચાર્યોની અસમ રસ્તે રહેતું નથી. સંમેલનીય ગીતાર્થ તિની ઉપેક્ષા કેમ થાય છે?
આચાર્યોએ બેલીના દ્રયને કરિપતમાં
ગણવાનું સર્વાનુમતે માન્ય રાખ્યું નથી. પ્રવે- “સ્વપ્ન દ્રવ્ય, * ઉપધાનની પ્રવર સમિતિના મુખ્ય ગણાતા આચાર્ય માળા વગેરે કહિપત દેવદ્રવ્યની પણ સંમેલનને વિરોધ કરીને સંમેલનરકમમાંથી દરેક સંઘ પૂજારીને માંથી ખસી ગયા છે આ જગજાહેર વાત પગાર, ગેઠીને પગાર વગેરે કાર્યો શા માટે છૂપાવવામાં આવે છે ? – કરે તે જે આજે અમુક દેવદ્રવ્ય- બેટે સર્વાનુમતિ કે સર્વસંમતિને ઢોલ માંથી કેટલાક સંઘમાં પગાર વગાડયા કરવાને શું અર્થ છે?