Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ
[0ml
5 શ્રીરવાળા
પ્યારા ભૂલકાઓ,
સરી ગયા પધારેલ
પાવન
શ્રી પર્વાધિરાજ મહાપવ આવીને પાણીની જેમ એટલે આરાધનાની મેાસમ. આ મેાસમને સફળ બનાવવા પરિચયમાં તમે સૌ આવ્યા હશે.. તેએશ્રીની ધન્ય વાણી સાંભળીને ચારાને આચરનારા થયા હશેા. સામાયિક, જિનપૂજા, તપ, જપ, આરાધવામાં તત્પર બન્યા હશે।. પાંચ આશ્રવા અને ચાર અપ્રશસ્ત ક્રોધાદિ કાયાના રાધ કરવા પ્રયત્નશીલ બન્યા હશે, તમારા આત્માને કમથી હળવે બનાવવાની કળા હસ્તગત કરી હશે.
શ્રી સુષણુ પ સુગુરુએ ના તમે સૌ પ્રતિક્રમણાદિ કૃત્ય
શુભા
તે કળા દ્વારા સાંવત્સરીક પ્રતિક્રમણ કરતી વખતે સર્વે જીવાની સ થે રાગ-દ્વેષ ભૂલી જઈને ખમતખામણા કર્યાં હશે અને મને ખમાવ્યુ હશે. મે' પણ સાંવત્સરીક પ્રતિક્રમણ કરવાની પૂર્વ સયાએ મારા પ્યાશ ભૂલકાઓને યાદ કરીને ખમાવ્યા છે. કરેલ સુદર આરાધનાને સુંદર અક્ષરે કાગળની એક બાજુ લખી માકલશે। તા અન્ય ભૂલકાઓ તમારી ભૂરી ભૂરી અનુમેદના કરશે. માટે જરૂર લી માકલવા
ભલામણ.
વર્ષ દરમ્યાન જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થયું હોય તે તેની ક્ષમા યાચું છુ. આજના વિચાર
વિશ
વિશ્વાસ જીવન છે. શંકા મૃત્યુ છે.
(/૦. જૈન શાસન કાર્યાલય
કથાનક દૂરકરા
કપડા
તમે હમેશાં સફેદ દૂધ જેવા પહેરી છે. ને! કપડાં પર જરા પણું ડાઘ લાગ્યા હૈાય તેા તમને પાલવે છે કે ખરો ? રસ્તામાં જતાં કાઈ તમારા કપડાને ડાઘ લગાડી દે તા બે ચાર ચાપડાવી દેવા પશુ રતૈયાર થઇ જાવ છેા, શક્તિ હાય તા બે-ચાર ધેાલ-ધાપટ આદિ પણ ચખાડી
દા છે ? કદાચ તમે પણ બદલી કરી તેમ તમારે
લે
જામનગર
પાછા વળીને કપડાં છે કે નહિ.
ચાકકસ ખ્યાલ-ધ્યાન રાખવુ જોઇએ કે જેમ કપડાં ચાકખ્ખા જોઇએ તેમ આપણુ જીવન પણ ચાકખ્ખુ જોઇએ. આપણા જીવનમાં કાઇ દુર્ગુણના ડાઘ લાગવા ન જોઇએ. જો લાગ્યા હાય તા તેને દૂર કરવાની મહેનત કરવી જોઇએ ઢાષ લગાડનારા જો કૈાઇ ભેટી જતા હોય [ અનુ. ટાઇટલ ૩ ઉપર ]