Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
પાલડીમાં આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળ નાં
૨૨ પુસ્તકોને ભવ્ય વિમે ચન સમારોહ ઉજવાયે. છે. અમદાવાદના સન્માર્ગ પ્રકાશને સ્વ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ.ની છે ન સ્મૃતિ નિમિત્તે એક ગ્રંથમાળાનું આયોજન કર્યું છે. જેમાં તેઓશ્રીનાં વ્યાખ્યાનોનાં તે મે ૧૦૮ પુસ્ત કે તેમની વાર્ષિક સ્વરેહણ તિથિને અનુલક્ષીને પ્રકાશિત કરવાના છે. દર છે વર્ષે ૨૧-૨૨ આ કેમે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યાં છે. આજ સુધી ત્રણ વર્ષમાં કુલ ૬૫ રે
પુસ્તક છપાઈ ગયા છે જે ખુબ જ કાદરને પામ્યા છે. ચાલુ વર્ષના ૨૨ પુસ્તકનું છે છે દબદબાભેર વિમોચન દશા પેરવાડ સેસાયટીના આંગણે કરવામાં આવેલ. જેમાં નિશ્રા ? 4 પ્રદાન કરવા કાળુપુરથી વૃદ્ધ આચાર્ય શ્રી સુદશનસૂરિ મહારાજ પધારેલ વ. આ. ! 6 શ્રી રામચંદ્રસૂરિજી મહારાજને સમસ્ત જૈન-જૈનેતર સમાજ અત્યંત આ દરથી જેતે { આવ્યો છે. વર્ધમાન તપના આરાધક ગણિશ્રી ગુણયશવિજયજી મહા૨ જ શિષ્યરત્ન છે છે અધ્યાત્મિક પ્રવચનકાર ગણિશ્રી કિડીયશવિજયજી મહારાજે સન્માર્ગ પ્રક શનના આગે- છે વાનોની વિનંતિથી આ પુસ્તકનું સંકલન-સંપાદન કરી આપ્યું હતું.
- આજે કાર્યક્રમની શરૂઆતમાં ધનવંતભાઈએ રામ-કૃત-ગુણાનુવાદનું ગીત રજુ ! છે કર્યું હતું. ત્યારબાદ ટેરેટ લેબવાળા ઉત્તમભાઈ મેહતા, જાણીતા સાહિત્યવિંદકુમાર- છે. ન પાળ દેસાઈ આકિ અગ્રગણ્ય મહાનુભાવોએ બાવીશે ગ્રંથનું ક્રમશઃ વિમોચન કરી છે પૂજના કરકમળમાં અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે પૂજય ગણિવર્યશ્રીનું ટુ કુ ઉધન છે છે પણ થયેલ. શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 4 રામચંદ્ર સ્ર મ. ના એક એક વચને એ આગમન અક છે. તેમના એક છે
એક વાકયપર એક એક પુસ્તકની રચના થાય તેમ છે. તેમણે જૈનશાસનના ૪ 3 વિરાટ આકાશનું દશન સમગ્ર દુનિયાને કરાવ્યું હતું. બીજા પણ બે ત્રણ છે પ્રસંગે એમણે સારી રીતે વર્ણવ્યાં હતા. આ પ્રસંગે હાઈકોર્ટના નિવૃત્ત જજ શ્રી ?
સાકળચંદ શેઠ પણ આવ્યા હતા. તેમણે પણ એક ગ્રંથ વિમેચીત કર્યો હતે. ૨૨ ૧ પુસ્તકે આકર્ષક ગેટઅપ-ફેર કલર ટાઈટલ-ચીકણે કાગળ ઓફસેટ મુદ્રણ બને જેકેટ છે સાથે હોવા છતાં કિંમત માત્ર રૂ. ૧૨૭ રાખી છે.
: દાદર-મુંબઈ-અત્રે આરાધના ભવનમાં જેઠ સુદ ૧૨ના પૂ. ગણિવર્ય શ્રી શિવા ? છે નંદવિજયજી મ. તથા પૂ. તપસ્વી મુનિરાજશ્રી નંદીશ્વરવિજયજી મ. આદિનો પ્રવેશ ૪ -ઉમાણ થયે. તે નિમિત્તે આંબેલ થયા પં. શ્રી નાનાલાલભઈ નવતત્વ અને પ્રવિ- ૬ કમ સત્ર એ વિષય ઉપર સમજાવે છે ઘણા ભાઇ બહેનો લાભ લે છે.