Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આપણું જીવન, સંસ્કૃતિ, નીતિ મુલ્યતા, પ્રાણુઓ સાથેને આપણે સબંધ વિગેરે બાબતના દિલ્હીના પ્રથમ કક્ષાના ન્યાયાધીશ.
શ્રી સી. કે. ચતુવીધિ ના અગત્યના ચુકાદાઓ.
૧. કૂતરાઓ ન મારવા બાબત :
દહીમાં કુતરાઓની આડેધડ હત્યાઓ થતી હતી, તે સામે શ્રીમતી મેનકાગાંધી8 એ દિલ્હી મ્યુનિસીપાલ કેર્પોરેસન ઉપર કેસ કરેલ. નામદાર ન્યાયાધીશે જણાવ્યું ? છે કે અજાણ્યા નધણયાતા કૂતરાઓને મારવાથી તેમની સંખ્યામાં ઘટાડો થવાને નથી છે 8 અથવા તે હવાના કિસ્સાઓ ઘટશે નહિ ઉપરાંત કાયદામાં કુતરાઓને આ પ્રમાણે 8 આ મરાય પણ નહિ. પ્રાણીઓ પ્રત્યેની કૂરતા અટકાવાના કાયદાઓનું ખાટુ અર્થઘટન કરી છે R કૂતરાઓને જંગલીમાં ખપાવવાનું કામ બરાબર નથી. પ્રાણીઓ પ્રત્યે નિયતા ન આચ- ૧ 8 રવા બાબતને કાયદે, કૂતરાઓને લાટ મારવા અને મારવા બાબત મનાઈ કરે છે તે છે તે પછી મારી કેમ નખાય ? અને છેલ્લે જણાવ્યું કે દિલ્હી મ્યુનીસીપલ કે પરેસનને ?
દયાની ભલી લાગણ બતાવી નિયતા આચરેલ છે. માટે આવી હત્યાઓ બંધ કરવી. છે ૨. બિનકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા બાબત
આવા કતલખાનાઓ રહેનારની જગ્યાઓને નજીક હોવાથી ત્યાના રહેવાસીઓને કે ઘણી જ દુગધ સહન કરવી પડે છે. લે કે મુંગે મેઢ આવી ગઈ છે. લાંબા સમય છે સહન કરે તેને અર્થ એ નથી કે તે કાયદેસર બની જાય છે. ઉપરાંત આ બાબત એ 8 સામાન્ય લોકજનને પર્યાવરણનો પ્રશ્ન છે. થેલા માણસેના વ્યાપારિક લાભ માટે બહુ
જનહિતેને ઉલંઘન થાય નહિં. ઉપરાંત આવા બિનકાયદેસરના કતલખાનાઓ બંધ કરવાથી તેના માલિકને ઘણું નુકશાન થાય છે. એવી દલીલ કરી આમ જનતાના સ્વાસ્થ (તંદુરસ્તી) ને ઘણું નુકશાન પહોંચાડી શકાય નહિં. આવા કતલખાનાઓથી
મ્યુનીસીપાલટી ને મળતી કાચી આવકની બાબત આગળ કરી રાષ્ટ્રીય તંદુરસ્તીની બાબત છે ગૌણ કરી મેટું નુકશાન કરી શકાય નહિં. રાષ્ટ્રના લેકે માટે દધ હવા અને ઓછા { પર્યાવરણ વાતાવરણને જરુર છે. માટે આવા કતલખાનાએ સત્વરે બંધ કરવા
જાહેરમાં રામલીલા વગેરે છ બિનધાર્મિક કહેવાતા મનોરંજન છે. આ બાબત :
કી-હીના એક બગીચામાં શમલીલા જવા માટે છૂટ અપાતી પરંતુ લોકશાહી