Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કઃ
? શ્રાવકપણુનો સાચે અલંકાર : ઉદારતા જ
-પૂ સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. : મા-હ અ
અ અ -બ છે આત્મ હિતેષી મહાપુરૂષેએ ધમ પ્રાપ્તિનું પ્રથમ લિગે “ઉદારતા કહ્યું છે. તે છે દુનિયામાં પણ જે ત્યાગ કરે ઉદાર બને તેના જ સાચાં માન-સન્માન થાય છે. તે ! { લેકે ત્તર શ્રી રન શાસનમાં તો વાત જ શી કરવી ? જે આત્મામાં સાચા ભાવે ઉદા4 રતા આવી જાય તે બીજા ગુણે આપોઆપ ખેંચાઈ આવે છે. ઉદાર આત્માની સઘળીય
પ્રવૃત્તિમાં સદ્દવિચારોનું સિંચન દેખાઈ આવે. સદ્દવિચારોનું સિંચન હોય એટલે દુન્યવી છે ઈચ્છાઓ ઉપર આપોઆપ કાબુ આવે અને સદાચારોને સથવારો ગમે. જ્યાં ઉદારતા, સદાચાર, વિચાર અને સહિષ્ણુતાનો સુમેળ જામે પછી તે પૂછવાનું શું?
મારે તો શ્રી આદ્મભટ્ટમંત્રિની પ્રાસંગિક વાત કરવી છે. ભગવાનના શાસનની છે છાયા જે જે બાત્માઓ ઉપર પડી હોય અને તે આત્માઓ રાજયના મોટા મોટા અધિકારી પદ પર કે છેક રાજયમંત્રી પણ હોય તે પણ તેમના હૈયામાં ધર્મ જ છે પ્રધાન હોય. સંસારની–રાજકાર્યની બધી પ્રવૃત્તિ ગૌણ હોય એટલું જ નહિ તેમાં પણ છે ધમની છાયા દેખાયા કરે.
આ મંત્રીશ્વરને એકવાર પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ ઈનામમાં કેટિ 8 દ્રવ્ય, ત્રણ સુવર્ણ કલશ અને ગ્રેવીસ જાતવાન ઘેડા આપ્યા. આ મંત્રીવરની આ ખા નગરમાં ઉદાર તરીકેની અદ્દભૂત ખ્યાતિ છે. ઉદાર આત્માની આજુબાજુ યાચકે વીટ- ળાતા હોય તે પણ બધાને પ્રેમથી આપતું હોય. તે મંત્રીશ્વર ઈનામ લઈ રાજદરબારમાંથી પાતાને ઘેર જવા નીકળ્યા અને યાચકે ચારે બાજુ વીંટળાઈ વળ્યા, ઘેર પહોંચે તે 8 પહેલાં તે કેટે દ્રવ્ય–વીસ જાતવાન ઘેડા આદિ ઈનામમાં મળેલ બધું દોનમાં દઈ દે છે છે. હરેક કાલની અંદર બીજાનું સારું ખમાયે–જોઈ શકાય એવા આત્માએ વિરલ છે ? મળવાના. મેદો ભાગ પિતે કરે નહિ અને બીજા સારૂ કરે તે જોઈ-સાંભળી શકે નહિ ! તે હોય. આપણા બધાના અનુભવની આ વાત છે ને? વિનર્સ તેવીએ રાજાના કાને છે ભંભેર્યા કે “આપ રાજા ગણુ વ અને આખા ગામમાં નામના આમની ગેવાય આ કયા છે. ન્યાય? રાજા-વાજા ને વાંદરા કયારે ય કેઈના થયા નથી અને થતા નથી. આથી રાજાને છે પણ ગુસ્સો આવે. બીજા દિવસે મંત્રીકવર રાજ દરબારમાં આવ્યા અને રાજાના માં | પર ઉદાસીનત -મલીનતા જોઈ તેથી સમજી ગયા કે. રાજાના કાનમાં ઝેર રેડાયું છે. છે 4 હંસાના ભાવે ની ચાડી માં ખાઈ જાય ! વિચક્ષણ માણસ તરત સમજી જાય. એટલે શું ૧ શ્રી આશ્રમટ મંત્રીકવર કહે કે- “હે રાજન ! આપ તે બાર ગામના સ્વામી ત્રિભુવન- છે