Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 જેમલ બન્યા – જિતવિજય દાદા થઇ જાનલઇ દઉry (88) - - - - -- - -
ગ્રીષ્મત્ર તુને સૂર્ય તપી રહ્યો હતો. વિક્રમ સંવત ૧૮૯૬ના ચેત્ર સુદ ૨ ના છે | મંગલકારી બીજના ચંદ્રમાની શીતલતા દિન દિન વૃદ્ધિમંત બને એવા મહા પવિત્ર ન
દિને જેલના જન્મ જન્મદાત્રી અજોડ ભાગ્યવંતી અવલ માતાની રત્નકુક્ષીએ છે છે ઉદાર દીલ ઉડાજી પિતાના ગૃહ થયે. | કચ્છ દેશના આભુષણરૂપ મહાન પ્રાચીન ભદ્ર સર ભવ્ય તીર્થ અને અતીપુરાણી છે
પરમ ચમત્કારી અલોકીક ધૂત કલેલ પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ નયન રમ્ય જ્યાં ; 4 બીરાજે છે તે તીર્થના પ્રભાવે અનેક ભવ્યાત્માઓ વ કલ્યાણકર આરાધના કરી છે આત્મીન્નતી માધે છે એવી આ ભૂમિમાં જે દાનવીર શેઠ જગડુશાહ કે જે બાર વષી પર દુકાળમાં અવ દાનેશ્વરી અને કુબેર ભંડારી સમાન જમ્યા હતા તે ભૂમિના પ્રભાવ
તુય ભચાઉ તાલુકાના મનકા ગામે જેમલ જગ્યા કે કુદરતી સમસ્ત મનકરામાં ન મનને મેરલે હર્ષોલ્લાસથી નાચી ઉઠયે.
માત્ર માતા અવલને અને પિતા ઉકાજીને જ આનંદને મહાસાગર નહિ પણ ! ? મનફરાના ઘર ઘરમાં સ્નેહિ સંબંધી આદિ સજજનેને ગ્રીષ્મ કાલે પણ શીતલાને છે 1 આનંદ છવાયો હતે.
જન્મથી જેમલના શરીરની સૌષ્ઠવતા સૌમ્ય પ્રકૃતિ સમતા અને સરલતાના ૨ પ્રકૃતિમય ગુના દર્શન નામ તેવા ગુણે થતાં હતાં પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય ૧ એ ન્યાયે.
માતા હિરોળી કહે, ધમી થાજે બાળ. ધમ કરી સુજ આબરૂ વધાર જે બહુકાળ
એ ન્યાયે હિરોળું બાળ, તું થાજે જગમાં મહાન” માતા અવલના હયામાં હર્ષને મહાસાગર પ્રતિદિન પ્રગટતા હતા. પિતા 1 ઉકાજીને ઉભરાતો ઉમી પાપકાર પરાયણતાના પ્રવેશ માટે ઉછરી રહયા હતા છે કારણ કે જેમલ તે જન્મથી જ પ્રભાવશાળી હતે હવભાવે શાંત હતું, રૂપ રેખાએ
ગંભીર હતે, ભાગ્યથી ભવ્યતાની છાપ દશ્યમાન બનતી હતી. | માતા-પિતાને અનુભવ થવા લાગે કે આ બાળકે જયારથી જન્મ લીધે ! છે ત્યારથી પ્રતિકુળ સંયેગે હંમેશાં અનુકુળ થવા લાગ્યા છે ધન ધાન્યાદિથી પણ
સાનુકળતા આરેગ્યવૃદ્ધિ અને ધર્મારાધના વિગેરે સંયોગ વૃદ્ધિમંત બન્યા છે છે સ વ ધર્માનુષ્ઠાન દર્શન વંદન પૂજન રત્નત્રયીની આરાધનાદિમાં દિવસે પસાર થતાં