Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
staro zamemonessspassword મનઃશુધિ ઉપર આણંદ શ્રાવક કથા
–પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. 8
મનન સુદ્ધિ વિના જે મુકિત મેળવવા તેનુષ્ઠાન આદિ કરે છે. તેઓ ભર દ િવકાણું પડતું મૂકી બાવડાથી સાગર તરવા ઇરછે છે. માટે મુકિતના અભિલાષીએ છે.
અવશ્ય મન શુદ્ધિમાં લક્ષ રાખવું જોઈએ કારણ કે ઘણા આરંભશીલ આત્માને પણ ? ન મનશુદ્ધિથી ક્ષ માગ સુલભ બને છે. અને મુકિત મળે છે. તે સંબંધમાં આવ્યું છે
શ્રાવકને પ્રબધ આ પ્રમાણે છે.
E
'
આણંદ શ્રાવકની કથા વાણિ જય ગ્રામ નગરના કેહલાક સંનિશમાં એક આણંદ નામક સદગૃહસ્થ જ ન રહેતા હતા શ્રવણ માટે પરમાત્મા મહાવીરદેવ પાસે જતાં લોકોના સમૂહને જોઈને તે ! છે પણ ગયા. ભુની સ્યાદ્વાદ જણાવતી કલ્યાણી વાણી સાંભળી તેઓએ પ્રભુ પાસે તે ન સ્વીકાર કર્યા', દ્વિવિધ-ત્રિવેધે સ્થળથી પ્રાકૃતિપાત મૃષાવાદ આદિના ત્યાગ સ્વરૂપ પાંચ 5 4 અણુવ્રત ગ્રહણ કર્યા ચેથા વ્રતમાં પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ નારી સાથેના છે સંબંધને ત્યાગ કર્યો પાંચમા વ્રત માં ચાર કરોડ સુવર્ણ મુદ્રા ઘરે રાખવાની ચાર કરોડ I વ્યાજે રોકવાની અને કરેડ વેપારમાં રેકવાની છુટ રાખી તે સિવાય નાણાને ત્યાગ છે કર્યો. દસ હજાર ગાયનું એક એવાચાર ગે કુળ રાખ્યા એક હજાર ગાડા પાંચસે હળ. 8 પોતાના માટે ચાર વાહન ઈત્યાદિ પાંચમાં વ્રતમાં તેણે નિયમ કર્યો એમ છઠ્ઠા દિશાવત- 2 માં ગામના ગમનની ભૂમિની મર્યાદા કરી સાતમા ભાગ-ઉપગ વતમાં અનંત કાય છે (કંદમૂળ) ૩ ભય તેમજ પંદરે કર્માદાનને સર્વથા ત્યાગ કર્યો.
જેઠી મધનું દાતણ મદન માટે શત પાક સહશ્રપાક તેલ ઉદ્વર્તન માટે ઉપલેટ ! અને કુટની પીઠી, નાહવા માટે ગરમ પાણીના આઠ ઘડા, પહેરવા માટે એક જોડ છે. ચીનાં શુક રિશમી] સફેદ કમળ અને માલતીના ફુલ અલંકારમાં નામવાળી વીંટી અને ૪ કંડલની જેડ. ધૂપમાં દશાંગાદિ ખાવામાં પેયા. મિષ્ટાનમાં ઘેબર અને ખાજા. ભાતમાં છે કમળ શાલના ચેખા દાળમાં મગ ચણા-અડદની દાળ. શરદ ઋતુમાં તપાવેલું ગાયનું 8 ધી શાકમાં 'ડી આદિ ફળમાં આમળાદિ પાણીમાં આકાશથી પડતું સંચિત કરેલું છે પાણી અને મુખવાસમાં જાયફળ-લવીંગ ઇલાયચી કેકેલ અને કપૂરથી વાસિત તાંબૂલ 8 એટલુ રાખી બાકી બધું ત્યાગ કર્યો. આમ પ્રભુ પાસે બાર વ્રત અંગીકાર કરી નવ- ૨ તવાદિની સમજણ લઈને આણંદ ઘેર આવ્યા તેમને અતિ પ્રસન્ન જોઈ શિવાનંદાએ 8