Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક ને વિશેષાંક
જ પ્રભાવ માનવા રહ્યા.
ધમ જ જીવનના આધાર લાગે તેને મન મ`ત્રીપદ કાંઇ જ એકવાર આ મંત્રીશ્વર મધ્યાહૂન કાળની શ્રી જિનપૂજા કરી રહ્યો છે પુષ્પથી મનેાહર અંગરચના કરવામાં એવા તલીન અને એકાકાર મની વન ન થાય. સેડડુ”ના પાતે જાણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે.
વિસાતમાં નથી.
અને પ્રભુજીની ગયા છે જેનુ
જયારે મંત્રીશ્વર પ્રભુભકિતમાં તદાકાર અને લીન બની ગયા છે. તે જ વખતે રાજાને કોઇ મહત્ત્વના નિય માટે મંત્રીશ્વરની હાજરી અનિવાય` જણાઈ. મ`ત્રીશ્વરને બાલાવવા પેાતાના સેવકને મેકા. સેવક મત્રીશ્વરના ઘરે આવ્યા તા જવાબ મલ્યા કે, મંત્રીશ્વર હમણાં પુજામાં છે તેથી કાઈને નહિ મળે !' પેલે સેવક પ છે. આવ્યા. ખીજીવાર બીજો રાજસેવક માન્યે તે પણ તે જ રીતના જવાબ પામી વિલા થઈ પા આવ્યા, મંત્રીશ્વરની પૂજાભકિતની આવી દૃઢતા જોઈ ખુદ રાજને વિચાર માગ્યે કે, મારે પણ તેમની પૂજા જોવી જોઇએ. તેથી ખુદરાજા પેાતે મ`ત્રીવર જયાં પૂજા કરે છે ત્યાં આવે છે. અને પ્રભુજીની જે રીતના પુષ્પાથી સુદર અંગરચના કરે છે તે જોઈ અન્ય ત આનંદ પામે છે. પુષ્પ આપનારા સેવકને ઇશારાથી ખસેડી તેમની પૂજાભકિતમાં ખલેલ ન પડે તે રીતના પેતે બેસે છે અને પુષ્પ આપે છે પરતુ દરરાજના અભ્યાસ નહિ હાવાથી પુષ્પ આપવામાં ભૂલ થઈ જાય છે તેથી મંત્રીશ્વર જરાક પાછું વળી જુએ છૅ પણ રાજા ઈશારાથી જ તેમને શાંત રહેવા સમજાવે છે અને કહે છે ::-‘તમારી પૂજા જોવા આવ્યા છું.' પછી તેા રાજા નિણુય કરે છે કે, મ`ત્રીશ્વરના આ પૂજાના સમયે તેમને કયારે પણ ખેલાવવા નહિ કે તેમની પૂજા ભકિતમાં જરાપણ ખલેલ પાડવી નહિ. દેઢતાનુ" કેવું સુ...દર પરિણામ આવ્યુ. તે તા જોયુ. પણ જો આ જ જગ્યાએ આપણે હાઇએ તે પૂજા બાકી રહી જાય અને રાજાના સન્માનાદિ માટે દેરાસરની નિસિહીના ભાઁગ કરી પ્રભુ આશાતનાના ભાગી પણ બનીએ ને? ભગવાનનુ' ગ્રાસન રામેશમ વસે, શાસનની વફાદારી આત્મસાત્ ધાય, મરી જાઉ તે મંજુર પણ પ્રાસનને બેવફા કદી ન ખનું, શાસનના સત્ય સિદ્ધાન્તાના દ્રોહ કદી ન કરૂ་-આટલી પણ ટેક જો આપણામાં આવી જાય તે આપણે પણ આવા પુણ્યાત્માઓના ચરણમાં નંબર લખાવી શકીએ. સા વાંચકે શાંતિથી વાંચી-વિચારી, વત માનમાં શાસનના નાશ ! રનારા વિચારવમળામાં અટવાયા વિના મહાપુરૂષોના માČદન મુજબ ચાલી આત્મ કક્ષ્ાણુને પામ નારા ખને-તેવુ બળ આપણને મળે તેવી શાસનદેવને પ્રાર્થના !
'