Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 અમારિ પ્રવર્તનમ્ન દિશા ::
–નીલીમા શાહ } %AA%
જશ: હજwww એક ટેકસીમાં ઓવરલોડ થવાને કારણે ચારથી વધુ માણસ ને બેસી શકે એ ? કાયદે જયાં પ્રર્વતી રહ્યો છે એ જ દેશમાં ચોપગાં મૂંગા અબેલ પ્રાણીઓને ચારેય પગે ! રે પેટ સાથે બાંધીને, કચકચાવીને શાકભાજીના ટેપલાંની જેમ એક ઉપર એક વીસ-પચીસ ! 8 મોટા પ્રાણીઓને એક ખટારામાં લઈ જતાં આરામથી જોઈ શકાય છે. એક સિંચાણને જીવ ! છે બચાવવા આખા શરીરને ત્રાજવે તળાવનાર શાંતિનાથ ભગવાનને જીવ હોય કે- ઘેડા- ૨ છે એને યે ગોલું પાણી જ પીવડાવતા કુમારપાળ મહારાજા હોય કે અમારિનું પ્રવર્તન કરાવનાર એ તે મુસલમાન પણ કમે દયાળુ એ અકબર બાદશાહ હોય. એ દરેકના છે નામ ભારતની તવારિખમાં ભલે સુવર્ણ અક્ષરે લખાયેલા મળે પણ એજ આર્યાવર્તામાં આજે પશુ-પંખીઓના માંસ ખાવા માટે ધૂપ વેચાણનું બજાર ચાલે, જયાં એકેન્દ્રિય છે
જીવની રક્ષાના સંસ્કાર હતા ત્યાં સંજ્ઞી “પંચેન્દ્રિય જીના હાડમાંસ કાગળની નોટના ? 8 બદલામાં મન-બીફ કે હેમ્બરગરના સુંવાળા નામે ફાઇવ-સ્ટાર હોટલમાં છાશવારે છે આરોગી જતાં નબીરાઓ જરાયે હિચકાટ અનુભવતા નથી.
મૂંગા બાળકની જેમ મુંગા પ્રાણીઓ પ્રત્યે વધુ વાત્સલ્યભાવ હેવાને બદલે આજે R મરઘા-બતકાંની ખેતી, માછલીનો ઉદ્યોગ, ઈડા-માંસમાં પ્રેટીન લેવાની શબ્દછલનાથી ૪ આખા દેશને ભરમાવી રહ્યાં છે. માત્ર જીભના સ્વાદ માટે કાં તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ 4 મેળવવા ગ્લોબલાઈઝેશનના નામે કાં તે માંસ નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ રળવા ? અથવા વધુ મશીન ખરીદી વધારે ઔધોગિકરણ કરવાના બહાના હેઠળ અથવા નિકાસ વચ્ચેની કટકી ખાટવા કતલખાનાના અધ્યક્ષ બની બેઠેલા રાજકારણીઓ બુદ્ધિશાળી ગણાતી ભારતની પ્રજાને ખુલેઆમ ઉલ્લુ બનાવી રહ્યાં છે.
કતલ ખાના ખેલતા કેટલાંયે બેકાર થયેલા ખેડુતે અને કામદારોની બેકારી કે ગિરનારમાં રે પ–વે થતાં બેકાર થનાર પાંચસે ડેલીવાળાઓની બેકારીની ચિંતા ન કરનાર સરકાર જયારે કતલખાના બંધ થતાં બેકાર થનારા ખાટકીઓની ચિંતા કરતી
જોવા મળે ત્યારે વિચારવું કે દાળમાં કંઈક કાળું છે! ખાટકીની ચિંતા છે કે કટકીની { એ તે સૌ જાણે જ છે? પ્રોટીનને નામે મધ્યાહન ભેજનમાં ઈંડા ખવડાવવાના ફતવા તે બહાર કાઢનાર સરકાર દેશવાસીઓના મોંમાંથી છીનવેલા સંપૂર્ણ ખોરાક ગણાતા ગાય૧ ભેંસના દૂધ, દહીં, ઘી, છાશને પીરસવાની વાત કેમ નથી કરતાં ? પ્રાણુઓની કતલના લેભમાં દૂધ, દહી ગયાં કુદરતી ખાતર છાણ ગયું. ધરતી મા પર રાસાયણિક ખાતરને