Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
! ૧૫૭
જ છે. પ્રગતિ નહી. જેણે પ્રગતિ કરવી હોય તેણે તે મુકિતનું ધ્યેય નકકી કરવું જ જોઈએ છે આ બાબત ઉપર વિસ્તૃત સ્પષ્ટિકરણ આપતું પ્રવચન આમાં સંગ્રહિત કરાયું છે. - છે (૧૩) રત્નત્રયી રૂપતીર્થ - તીર્થ એટલે શું ? તીર્થયાત્રા શા માટે? રત્નત્રયી { તીર્થરૂપ કે? સંધ તીર્થ કેમ? તીર્થને આરાધક કણ ને કે હય? આદિ બાબછે તેને સમજાવી, તારે તે તીર્થ ને દશન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયી એ જ સાચું તીર્થ 8 છે. એ વાતને જચાવી દેનાર પ્રવચન વાંચવા આ પુસ્તક વાંચવું પડે
(૧) સૌને ગમતા સુખનું મૂળ - મૂળની ઉપેક્ષા કરી સુખ પાછળ દોડ- 8 8 નારના હાથ ખાલી જ રહે છે. સુખની ઉપેક્ષા કરીને પણ મળની પાછળ દેડનારના
હાથ જરૂર ભરાઈ જાય છે. સુખ કરતાંય વધારે મહત્વ મળનું છે. તે વાત આપવ છે | ચનમાં સુંદર ખૂબી સાથે વર્ણવી છે.
(૧૫) સાચો શિષ્ય અગર્ષિ - સાચે શિષ્ય પિતાનું હિત તે સાથે જે છે, જે સાથે સાથે અવસરે પિતાના ગુરૂનું પણ ડિત સાધે છે જ્યારે કુશિષ્ય થવપરનું હિત છે ન જ કરે છે. સુશિષ્ય અને કુશિષ્યના ગુણ-અવગુણેને એક દષ્ટાંત દ્વારા સુદ્ધતમ રીતે ? સમજવા અને સુશિષ્ય બનવા વાંચે આ પુસ્તક. " (૧૬) વેતાંબર અને દિગંબર વચ્ચેનો તફાવત - દિગંબર મત કયારે છે ને કયા સંયોગમાં પ્રગટ થયે. મૂળ પ્રવાહથી એ કયાં કયાં કેટલા કેટલા અંશે કઈ કઈ { રીતે જુદો પડે છે તે અંગે દિગંબર ભાઈઓની વિનંતિથી તેમની બહુસંખ્ય હાજરીમાં છે અપાયેલું એક નિભીંક સ્પષ્ટ સમજુતી આપતું પ્રવચન.
(૧૭) પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી - વર્ષો સુધી પ્રભુપૂજા તે છે | સ્વદ્રવ્યથી જ કરવી, પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી નહિ! એનું જોરશોરથી પ્રતિપાદન કરનાર 8 ' વર્ગ જ જાણે કયા કારણથી હમણાં હમણા જુદા રાહે ફંટાણે છે ત્યારે સ્વનામધન્ય છે 1 સવ. આ. શ્રી વિજય પ્રેમસૂરિ મહારાજની નિશ્રામાં આજથી ૪૫ વર્ષો પૂર્વે અપાયેલ આ 8 ઇ ટંકશાળી પ્રાચન સુગ્યને સાચી દિશા પમાડશે. એમાં શંકા નથી.
(૧૮) તારનાર પણ તારે કેને? તારક તીર્થકરોને વેગ મળવા છતાં ? તે અનંતા ફૂખ્યા કેમ? શું આરાધના અધુરી હતી? અવિધિવાળી હતી કે વિપરીત ! { આશયવાળી હતી? તરવામાં ખૂટતી કડી મેળવવા માટે આ પ્રવચન વાંચવું પડે તેમ છે. 8 ' (૧૯ સાદ અંતરને નાદ મુકિતને - મેહાધીન આત્માના છે હવે સંસારને નાક હેય જ્યારે મહાવિજેતાને હવે મુકિતને ! વીતરાગ |