Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૬ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણેાપસક રત્ના વિશેષાંક
(૬) જૈનત્વની સફળતાના પાયા-જન્મથી જૈન હોવુ' કમ`ધીન છે. જ્યારે જૈનત્વથી જૈન હાવુ' તે જિનની આજ્ઞા અનુસરવાથી પ્રગટે છે. જૈનવ દ્વારા જિનની પ્રાપ્તિ માટે તેની સમ્યગ એળખ અને તે પ્રકારનુ' આચરણ કરવા પ્રેણા આપતું પુસ્તક,
(૭) સાધુ ધમ અને ગૃહસ્થ ધર્મો :- અરિહતાએ છે પ્રકારને ધમ મતાન્યેાસ ધુ ધમ–ગૃહસ્થ ધ સાધુપણાની તીવ્ર કામના પણ કાગે પામી ન શકે તેને માટે જ ગૃહસ્થ ધર્યું. એમાંય ગૃહસ્થપણુ' એ ગૃહસ્થ ધર્મ નથી. ગૃહસ્થપણામાં રહીને સજ્ઞની આજ્ઞા પ્રમાણે સાધુ ધમ મેળવવા પુરૂષાર્થ કરવા તે ગૃહસ્થ ધર્મો છે. આ બધી વાતાને જાણવા વાંચવુ... જ રહ્યુ. આ પ્રવચન.
(૮) શ્રમણ જીવનની શ્રેšતા :- જેમાં વિશ્વશાંતિના મૂળ ધરબાયેલાં છે. જેની પરિપૂર્ણ સાધના અનાદિનાં કર્મનાં બંધના તાડી આત્માને પરમાત્મા બનાવે, એવુ' જીવન એટલે શ્રમણુજીવન. એક પણ પાપ કર્યા વિના જીવી શકાય એવું જીવન. એને સમજવા-વાચવું પડે આ પુસ્તક.
(૯) જૈન દીક્ષા માટે સ્વજનાની સંમતિ આવશ્યક ખરી = જૈન દીક્ષા એ જ કલ્યાણુના સાચા માર્ગ છે એમ હુંયાથી માનનારા સ્વજના રે.તે હુંયે પણ સ'મતિ આપે છે જ, જયારે મેાહાધીન કેટલાક સ્વજના સંમતિ ન આપે તે શું દીક્ષા ન લેવાય-ન અપાય? આ વિષયના શાસ્ત્રીય અવતરણા સાથે બેધ આપતુ પુસ્તક,
(૧૦) જૈન દીક્ષા અંગે પત્રકારાનું વલણ :- પત્રકારાત્યનિષ્ઠા અને વિવેક જાળવે તે ઘણાનુ` કલ્યાણ કરનારા ય ખની શકે પણ જો એ સત્યનિષ્ઠા અને વિવેક ગુમાવે તે ઘણાનેા સત્યનાથેય કરે. આવી જ એક બાબતમાં કેટલાકે પત્રકારો જ્યારે વિવેક ચૂકયા ત્યારે તેમને સત્યની રાહ ચીંધનાર તે વખતના પૂ. સુ. શ્રી રાવિજયજી મ.નું આ પ્રવચન આજે પણ એટલુક જ પ્રેરક છે.
(૧૧) જગતનું જવાહીર જૈનાચાય :- ઉન્માગ નુ' ઉન્મૂલન અને સન્માગ નુ‘ સસ્થાપન-સ રક્ષણ એમના જીવન મંત્ર હાય છે. ભીમ-કાંત શુષ્ણે વરેલા એક આંખે પ્રિતિને એક આંખે ભીતિ કરુણા વરસાવનાર અવસરે અ°ગાર પણ વરસાવે શાસન અને જગતના હિત ક,જે સ્તા! આવા જગતના જવાહીર જૈન ચાયના વિરલ અપ્રગટ ગુણેને પ્રગટ કરતું પુસ્તક.
(૧૨) મુકિતનુ· ધ્યેય સાચું શ્રેય :- ધ્યેય વિનાની કે વિપરીત ધ્યેયવાળી પ્રવૃત્તિએ પછી તે સાંસારિક હોય કે ધાર્મિક, સરવાળે તે ગતિ કે અવગતિ જ કરાવે