Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
–: વિક્રમ રાજાની કથા :–
—રતિલાલ ડી. ગુઢકા, લડન
૬ ટી સમકિતની ભાવના કુસુમપૂરમાં રિતિલક રાન રાજય કરે ગૌરી નામક રાણી વિક્રમ પુત્ર પુત્રને ૩૨ કન્યાઓ પરણાવી ઘેાડા સમય બાદ અશુભ કમના ઉમે તેને શ્વાસ કાસ જવર બીજા ઘણા રાગે થયા કયાંય શાતિ કે ચેન મળે નહિ. ક્રમ એક યક્ષને સા ાડા ચડાવવાના માનતા કરી ત્યાં ગામમાં કેવળજ્ઞાની મુનિ પધાર્યો રાજાને ભાવ જાગ્યા દશને ગયા વદન કરી દેશના સાંભળી બાદ પૂછ્યુ... કે ભગવન આરા યુવાન પુત્રને એકા એક આવા વ્યાધિ શાથી ઉત્પન થયા કેવળજ્ઞાનીએ કહ્યુ કરેક કાર્યાના કારણ હોય છે આને પૂર્વભવ સાંભળવાથી તે તમને જણાશે.
પૂર્વાવમાં પદ્મનામક રાજા હતા, જાણે જાણે અન્યાયનુ તા ઘર જ જોઇલા શિકારે નિકળ્યા ત્યાં વનમાં મુનિને ધ્યાનમાં જોઇ, તેમને કાનસુધી ખેંચીને બાણુમાયુ પ્રધાન મંડળને આ વાતની ખબર પડી તેને પદભ્રષ્ટ કર્યાં અને તેના પુત્રના રાજ્યાભિષેક કર્યાં. મુનિરાજનુ` માયુષ્ય થાડુ' ખાકી હતુ... શુભ ભાવનામાં મરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા પદ્મના રાજાની ઘણી કુટેવો હતી પરિણામે સહુના મલખામણેા થઈ પડયા એક વાર ફ્રી જ જલમાં આત્મ સાધના કરતા એક મુનિને જોઈ. તેને ક્રોધ ચઢના ને દ્વેષથી મારવા ઢાડયે પણ જ્ઞાનબળથી તેને મુનિએ તેોલેશ્યા મૂકી તેથી મરી તે સાતમી ન ગયા ત્યાંથી સ્વયં સૂરમણમાં મત્સ્ય થયા ત્યાંથી ફરી સાતમી નરકે, પાછા છઠી નરકે એમ એક ૨કાગારમાં બે બે ત્રણ-ત્રણવાર ઉત્પન થયા. હલકી ધ્રુવની તિય "ચની ચૈાનીમાં ઉદભવ મૃત્યુ પામ્યા, પૃથ્વી અપ તેઉ વાયુ અનંતકાય એમ એ પદમરાયના જીવે અન ત ઉત્સપીણી અવસપી ણી સુધી ઘાર વ્યથા ન કલ્પી શકય તેવી વેદનાઓ સહી અકામતરાથી તે કાઇક વણીકને ત્યાં ઉત્પને થયા ત્યાં પણ દુભાગીએ દુઃખથી કંટાળી તાપી સન્યાસ લીધા બાહ્યતપથી (અનતપથી) હું રાજા આ તમારા પુત્ર થયા મુની હત્યાનું પાપ ધણુજ દુ:ખદાયી ઘાતક હોય છે આવ્યાધીની અવધી પૂરી થવા આવી છે, અને રાગે પણ ચેડા સમયમાં શાંત થશે સાંભળતાં અરેરાટી થાય. તેવુ પાતાનું ચરિત્ર જાણી વિક્રમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે કેવળી ભગવતના પગ પકડી કહ્યું. દયાળુ હવે મને કોઈ માર્ગ બતાવા મને શરણ આપે જ્ઞાની ગુરૂએ કહ્યું તુ ૬ એ ભાવના સહિત સમકિતને આદર બારે વ્રતનું સાવધાની પૂર્ણાંક પાલનકર પછી વિવિથી પાલન કરતાં ન્યાધી શાંત થઈ ગયા. ધમ આરાથી ક્રમે મેક્ષ સુખ પામશે.