Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
વિજય શેઠ-વિજયા શેઠાણી
–શાહ રતિલાલ ડી. ગુઢકા છે વિજય શેઠ પત્નીને કહે છે. પશુ પક્ષીને વિષય તે સુલભ છે પણ છે આ જીવે દેવ વગેરેના ભવમાં અસંખ્યકાળ સુધી પાર વિનાનો વિષય . છે ભગવ્યા છે ગુરૂમહારાજે કહે છે કે ક૯૫વાસી દેવોને એક વારના ભાગમાં છે
વિષય સેવનમાં બે હજાર વર્ષ વીતી જાય છે નીચે ની ચલા દેવોને જતિક તે દેવને દોઢ હજાર વર્ષ વ્યંતર દેવને હજાર વર્ષ અસુરકુમાર ભુવનપતિ છે { દેવાને એકવાર વિષય સેવનમાં ૫૦૦ વર્ષ વીતી જાય છે.
ચંપાનગરીમાં વિમળ નામના કેવળજ્ઞાની મુનિ પધાર્યા દેશના ના અંતે છે. { ત્યાના નગરશેઠે જિનદાસે કહ્યું ભગવન મેં એ અભિગ્રહ કર્યો છે કે ૮૪ 8 હજાર સાધુ મહારાજને પારણું કરાવવું આ મારી અભિલાષા કયારે પૂર્ણ છે
થશે કેવળીભગવંતે કહ્યું ભાગ્યશાળી આટલા બધા સુપાત્ર સાધુઓને * યોગ તમારા ઘરે કેવી રીતે થઈ શકે? માનો કે કદાચ દેવયોગે એ સંભ{ વિત થાય પણ એટલાં બધા મુનિરાજેને તમારા ઘરેથી શુદ્ધ આહાર-પાણી
કયાંથી મળી શકે ? “આ સાંભળી ઉદાસ બનેલા શ્રાવકે પૂછ્યું: મારી આ છે ભાવના દરીદ્રના મનોરથની જેમ નિષ્ફળ જશે? તો મને સદા માટે અ8 સંતોષ રહેશે કેઈ ઉપાય હોય તે કહે ને તે કેવળી ભગવંતે કહ્યું “ભલા 8 શ્રાવક કછ દેશમાં મહાભાગ્યશાળી વિજય અને વિજયા શેઠાણ નામે
પતિ પત્ની રહે છે તેમની તમે અહાસદિથી હકિત કસે તે ૮૪ હજાર 8 છે સાધુ મહારાજના પારણું જેટલો લાભ મળશે કારણ કે શુકલ અને કૃષ્ણ છે. 8 એમ બંને ૫ખવાડીઆ બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર દંપતિને ભોજન કરા- 8. છેવ્યાથી ભકિતભાવથી રાશી હજાર સાધુઓનું પારણું કરાવ્યાનો લાભ
-
7
' અહીંયા ખાશ સમજવાનું એ છે કે એક સારી આત્માઓ પણ છે { ઉત્તમ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યવ્રત પાળનારા જેનું કેવળી ભગવંતે બતાવ્યું. ૮૪૬ 4 હજાર સાધુઓ જેટલા લાભ એક દંપતિને જમાડવાથી. સાધુઓ સર્વ કે વિરતિ છે શ્રાવક ઉત્કૃષ્ટપણે પાળે તોય દેશવિરતિ ૧ વસે છતાં સમજવાનું છે છે પછી તેઓ કચ્છમાં આવ્યા ઉત્તમ પ્રકારે ભકિત કરી અને જન સમૂહ- 8
માં પ્રગટ કરે તેમના ગુણગાયા. વિજયશેઠના માત પિતા આ વાત જાણી છે છે આશ્ચર્ય પામ્યા. વિજયશેઠ વિજયા શેઠાણીએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ? દીક્ષા લીધીને સદ્ગતિ પામ્યા. આમ શીયળના વૃતથી અને મહાતપથી જ
પતિ-પત્ની હજારો મુનિ કરતાં વિશેષતાને પામ્યા સવ સુખનું કારણ સવ છે કે દુઃખનું નિવારણ આ વૃત છે.
ооооооооооооооо