________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
જીવતાર
(૧)
ચિદાનંદ ભગવાનની સ્તુતિ (દોહરા) शोभित निज अनुभूति जुत चिदानंद भगवान।
सार पदारथ आतमा, सकल पदारथ जान।।१।। શબ્દાર્થ - નિજ અનુભૂતિ પોતાના આત્માનું સ્વસંવેદન જ્ઞાન. ચિદાનંદ ( ચિત્+આનંદ) =જેને આત્મિક આનંદ હોય.
અર્થ - તે ચિદાનંદ પ્રભુ પોતાના સ્વાનુભવથી સુશોભિત છે. સર્વ પદાર્થોમાં સારભૂત આત્મપદાર્થ છે અને સર્વ પદાર્થોનો જ્ઞાતા છે. ૧.
સિદ્ધ ભગવાનની સ્તુતિ, જેમાં શુદ્ધ આત્માનું વર્ણન છે.
| (સવૈયા એકત્રીસા) નો પનો ટુતિ માપ વિરાગત,
है परधान पदारथ नामी। चेतन अंक सदा निकलंक,
महा सुख सागरको विसरामी।।
* નીચે ટિપ્પણીમાં જે શ્લોક આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ અમૃતચન્દ્રાચાર્ય રચિત નાટક સમયસાર કળશના શ્લોકો છે. આ શ્લોકોનો પં. બનારસીદાસજીએ પધાનુવાદ કર્યો છે..
नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।।१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com