________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
સમયસાર નાટક साधि सिवचाल निरबंध होत तिहूं काल ,
केवल विलोक पाइ लोकालोक जानतौ।। ५७।। शार्थ:- विछि = rat पो. निलौ = मिन्न. अनुम = म. प्रमो. साधि = सिद्ध ऽरीने. सिवय = मोक्षमार्ग. नि२५ = रहित. विदोs = न.
અર્થ - જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનના પ્રભાવથી પુદ્ગલ કર્મને જાદું જાણે છે અને આત્મસ્વભાવથી ભિન્ન માને છે. તે પુદ્ગલ કર્મોનું મૂળ કારણ રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવો છે, તેનો નાશ કરવા માટે શુદ્ધ અનુભવનો અભ્યાસ કરે છે અને ૫૪મા કવિત્તમાં કહેલી રીતે આત્મસ્વભાવથી ભિન્ન અને પરરૂપ એવી બંધપદ્ધતિને દૂર કરીને પોતામાં જ પોતાના જ્ઞાનસ્વભાવનું ગ્રહણ કરે છે. આ રીતે તે સદેવ મોક્ષમાર્ગનું સાધન કરીને બંધન રહિત થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને सोलोनो य: थाय छे. ५७.
ભેદજ્ઞાનીનું પરાક્રમ (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ मनुष्य अजान महाबलवान,
खोदि मूल वृच्छकौ उखारै गहि बाहूसौं। तैसैं मतिमान दर्वकर्म भावकर्म त्यागि,
लै रहै अतीत मति ग्यानकी दशाहूसौं।। याही क्रिया अनुसार मिटै मोह अंधकार,
___ जगै जोति केवल प्रधान सविताहूसौं। चुकै न सकतीसौं लुकै न पुदगल मांहि,
धुकै मोख थलकौं रुकै न फिर काहूसौं।। ५८ ।।
रागादीनामुदयमदयं दारयत्कारणानां
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत्
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।।१७।। छतिवन्धो निमन्तः।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com