________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
સમયસાર નાટક कोऊ दरब काहूकौ न प्रेरक कदाचि तातें,
राग दोष मोह मृषा मदिरा अचौन है।।६१।। શબ્દાર્થ:- મૂલ = અસલી. પ્રેરક = પ્રેરણા કરનાર. પરિજન = ઘરના માણસો. ભૌન (ભવન) = મકાન. પરિનન = પરિણમન. મદિરા = શરાબ. અચૌન (અચવન) = પીવું તે.
અર્થ - શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી, રાગ-દ્વેષ પરિણામોનું મુખ્ય કારણ શું છે? પૌગલિક કર્મ છે? કે ઇન્દ્રિયોના ભોગ છે? કે ધન છે? કે ઘરના માણસો છે? કે ઘર છે? તે આપ કહો. ત્યાં શ્રીગુરુ સમાધાન કરે છે કે છયે દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં સદા નિરાશ્રિત પરિણમન કરે છે, કોઈ એક દ્રવ્ય કોઈ દ્રવ્યની પરિણતિને કદી પણ પ્રેરક થતું નથી, માટે રાગ-દ્વેષનું મૂળ કારણ મોહ મિથ્યાત્વનું મદિરાપાન છે. ૬૧.
અજ્ઞાનીઓના વિચારમાં રાગ-દ્વેષનું કારણ (દોહરો) कोऊ मूरख यौं कहै, राग दोष परिनाम। પુર |નવી નોરાવરી, વરતૈ, બાતમીના દરો ज्यौं ज्यौं पुग्गल बल करै,धरिधरि कर्मज भेष।
रागदोषकौ परिनमन, त्यौं त्यौं होइ विशेष।। ६३ ।। શબ્દાર્થ- પરિનામ = ભાવ. જોરાવરી = જબરદસ્તી. ભેષ (૫) = રૂપ. વિશેષ = વધારે.
અર્થ:- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષભાવ પુદ્ગલની જબરદસ્તીથી થાય છે. ૬૨. તેઓ કહે છે કે પુદ્ગલ કર્મરૂપ પરિણમનના ઉદયમાં જેમ જેમ જોર કરે છે, તેમ તેમ અતિશયપણે રાગ-દ્વેષ પરિણામ થાય છે. ૬૩.
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः
कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
મવત રિજિતનતું યાત્વોષસ્મિ પોષકાર૭પો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com