Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 424
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै, જેરૂં મનસાળી, છેલ્ફ વાળી, જેર્ફે વ્યાયળી।। काहूको अलप काहूको बहुत उनीस तांई, एक ही समैमै उदै आवै असहायकी । चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि, एक दोइ होहिं तीन नांहि समुदायकी ।। ८९ ।। વચનની. કાય શરીર. શબ્દાર્થ:- મનસાકી= મનની. વાકી (વાકયકી ) = સજ્જા = શય્યા. સમુદાય એકસાથે. અર્થ:- વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે, અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ પરિષહો છે. તેમનામાંથી કોઈ મનનિત, કોઈ વચનનિત, અને કોઈ કાયનિત છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે, બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯. = ૩૯૭ = સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા ) नाना विधि संकट - दसा, सहि साधै सिवपंथ । थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ ।। ९० ।। जो मुनि संगतिमै रहै, थविरकल्पि सो जान। एकाकी जाकी दसा, सो जिनकल्पि बखान।। ९९ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com અર્થ:- સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિગ્રંથ હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦–૯૧.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471