________________
૪૧૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( योपाई )
मिथ्यावंत कुकवि जे प्रानी ।
मिथ्या तिनकी भाषित वानी ॥
मिथ्यामती सुकवि जो होई ।
સમયસાર નાટક
वचन प्रवांन करै सब कोई।। १९।।
અર્થ:- જે પ્રાણી મિથ્યાદષ્ટિ અને કુકવિ હોય છે તેમનું કહેલું વચન અસત્ય હોય છે, પરંતુ જે સમ્યગ્દર્શનને પામ્યા તો ન હોય પણ શાસ્ત્રોક્ત કવિતા કરે છે, તેમનું વચન શ્રદ્ધાન કરવા યોગ્ય હોય છે. ૧૯.
( होरा )
वचन प्रवांन करै सुकवि, पुरुष हिए परवांन।
दोऊ अंग प्रवांन जो, सो है सहज सुजान ।। २० ।।
અર્થ:- જેમની વાણી શાસ્ત્રોક્ત હોય છે અને હૃદયમાં તત્ત્વશ્રદ્ધાન હોય છે, તેમના મન અને વચન બન્ને પ્રામાણિક છે અને તેઓ જ સુકવ છે. ૨૦. સમયસાર નાટકની વ્યવસ્થા ( ચોપાઈ ) अब यह बात कहूं है जैसे ।
नाटक भाषा भयौ सु ऐसै ।।
कुंदकुंदमुनि मूल उधरता।
अमृतचंद्र टीकाके करता ।। २१ ।।
અર્થ:- હવે એ વાત કહું છું કે નાટક સમયસારની કાવ્ય-રચના કેવી રીતે થઈ છે. આ ગ્રંથના મૂળકર્તા કુંદકુંદસ્વામી અને ટીકાકાર અમૃતચંદ્રસૂરિ છે. ૨૧. समसार नाटक सुखदानी ।
टीका सहित संस्कृत वानी ॥ पंडित पढ़ दिढमति बूझै ।
अलपमतीकौं अरथ न सूजै ।। २२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com