SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै, જેરૂં મનસાળી, છેલ્ફ વાળી, જેર્ફે વ્યાયળી।। काहूको अलप काहूको बहुत उनीस तांई, एक ही समैमै उदै आवै असहायकी । चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि, एक दोइ होहिं तीन नांहि समुदायकी ।। ८९ ।। વચનની. કાય શરીર. શબ્દાર્થ:- મનસાકી= મનની. વાકી (વાકયકી ) = સજ્જા = શય્યા. સમુદાય એકસાથે. અર્થ:- વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે, અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ પરિષહો છે. તેમનામાંથી કોઈ મનનિત, કોઈ વચનનિત, અને કોઈ કાયનિત છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે, બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯. = ૩૯૭ = સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા ) नाना विधि संकट - दसा, सहि साधै सिवपंथ । थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ ।। ९० ।। जो मुनि संगतिमै रहै, थविरकल्पि सो जान। एकाकी जाकी दसा, सो जिनकल्पि बखान।। ९९ ।। Please inform us of any errors on [email protected] અર્થ:- સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિગ્રંથ હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦–૯૧.
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy