________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯)
સમયસાર નાટક __ मोaulai Fयानो निषेप (asu) करनी हित हरनी सदा, मुकति वितरनी नांहि।
गनी बंध-पद्धति विषै, सनी महादुखमांहि।। ९६ ।। અર્થ - ક્રિયા આત્માનું અહિત કરનાર છે, મોક્ષ આપનાર નથી, તેથી ક્રિયાની ગણતરી બંધ-પદ્ધતિમાં કરવામાં આવી છે, એ મહા દુઃખથી લિપ્ત છે. ૯૬.
ક્રિયાની નિંદા (સવૈયા એકત્રીસા) करनीकी धरनीमैं महा मोह राजा बसै,
___करनी अग्यान भाव राकिसकी पुरी है। करनी करम काया पुग्गलकी प्रतिछाया,
करनी प्रगट माया मिसरीकी छुरी है।। करनीके जालमैं उरझि रह्यौ चिदानंद,
करनीकी वोट ग्यानभान दुति दुरी है। आचारज कहै करनीसौं विवहारी जीव,
करनी सदैव निहचै सुरूप बुरी है।।९७।। शार्थ :- २.स. = २क्षस.. पोट ( मोट) = २॥3. हुश है = छुपायेली. छ.
मोहविलासविजृम्मितमिदमुदयत्कर्म सकलमालोच्य।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। ३४।। न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति। આ પ્રકારના ઉપર ત્રણ ઠેકાણે સંસ્કૃત ગધ આપવામાં આવ્યા છે. આ ગદ્ય બન્ને મુદ્રિત પ્રતિઓમાં નથી, પણ ઇડરની પ્રતિમાંથી ઉપલબ્ધ થયેલ છે. આ ગધોના અર્થ સાથે કવિતાના અર્થનો બરાબર મેળ થતો નથી. ઇડરની પ્રતિમા ક્યાંકથી ઉધૃત કરવામાં આવેલ છે એમ લાગે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com