________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
સમયસાર નાટક
१जी-(सवैया मेत्रीसा) हिरदै हमारे महा मोहकी विकलताई,
तातें हम करुना न कीनी जीवघातकी। आप पाप कीनैं औरनिकौं उपदेस दीनैं.
हुती अनुमोदना हमारे याही बातकी।। मन वच कायामैं मगन है कमाये कर्म,
धाये भ्रमजालमैं कहाये हम पातकी। ग्यानके उदय भए हमारी दसा ऐसी भई,
जैसैं भानु भासत अवस्था होत प्रातकी।। ९१ ।। અર્થ- અમારા હૃદયમાં મહામોહ-જનિત ભ્રમ હતો, તેથી અમે જીવો પર દયા ન કરી. અમે પોતે પાપ કર્યા, બીજાઓને પાપનો ઉપદેશ આપ્યો અને કોઈને પાપ કરતા જોયા તો તેનું સમર્થન કર્યું, મન, વચન, કાયાની પ્રવૃત્તિના નિજત્વમાં મગ્ન થઈને કર્મબંધ કર્યા અને ભ્રમજાળમાં ભટકીને અમે પાપી કહેવાયા. પરંતુ જ્ઞાનનો ઉદય થવાથી અમારી એવી અવસ્થા થઈ ગઈ, જેવી સૂર્યનો ઉદય થવાથી પ્રભાતની થાય છે-અર્થાત્ પ્રકાશ ફેલાઈ જાય અને અંધકાર નષ્ટ થઈ જાય છે. ૯૧.
જ્ઞાનનો ઉદય થતાં અજ્ઞાનદશા દૂર થઈ જાય છે. (સવૈયા એકત્રીસા) ग्यानभान भासत प्रवान ग्यानवान कहै,
करुना-निधान अमलान मेरौ रूप है। कालसौं अतीत कर्मजालसौं अजीत जोग
जालसौं अभीत जाकी महिमा अनूप है।। मोहकौ विलास यह जगतकौ वास मैं तौ,
जगतसौं सुन्न पाप पुन्न अंध कूप है।
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। ३३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com