________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
૩પ૭
एक नै प्रवांन ऐसे दूजी अब कहूं जैसै ,
सरस्वती अक्खर अरथ एक ठाहीं है।। तैसै ग्याता मेरौ नाम ग्यान चेतना विराम,
ज्ञेयरूप सकति अनंत मुझ पांही है। आ कारन वचनके भेद भेद कहै कोऊ,
ग्याता ग्यान ज्ञेयकौ विलास सत्ता मांही है।। ४५ ।। અર્થ - કોઈ જ્ઞાની કહે છે કે જ્ઞાન મારું રૂપ છે અને જ્ઞય-છ દ્રવ્ય મારું સ્વરૂપ નથી. ત્યાં શ્રીગુરુ સંબોધન કરે છે કે એક નય અર્થાત્ વ્યવહાર નથી તમારું કહેવું સત્ય છે અને બીજો નિશ્ચયનય હું કહું છું તે આ રીતે છે કે જેવી રીતે વિદ્યા, અક્ષર અને અર્થ એક જ સ્થાનમાં છે, ભિન્ન નથી; તેવી જ રીતે જ્ઞાતા આત્માનું નામ છે અને જ્ઞાન ચેતનનો પ્રકાર છે તથા તે જ્ઞાન શયરૂપ પરિણમન કરે છે તે શેયરૂપ પરિણમન કરવાની અનંતશક્તિ આત્મામાં જ છે, તેથી વચનના ભેદથી ભલે ભેદ કહો, પણ નિશ્ચયથી જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞયનો વિલાસ એક આત્મસત્તામાં જ છે. ૪૫.
(ચોપાઈ ) स्वपर प्रकासक सकति हमारी।
ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी।। ४६ ।। અર્થ:- આત્માની જ્ઞાન શક્તિ પોતાનું સ્વરૂપ જાણે છે અને પોતાના સિવાય અન્ય પદાર્થોને પણ જાણે છે, તેથી જ્ઞાન અને જ્ઞયનો વચન-ભેદ મૂર્ખાઓને મોટો ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્ઞય અવસ્થા બે પ્રકારની છે એક તો અજ્ઞય અને બીજી પરય. ૪૬.
૧. ચેતના બે પ્રકારની છે-જ્ઞાનચેતના અને દર્શનચેતના.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com