________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
૩૬૧ સાધ્ય સ્વરૂપ કેવળજ્ઞાનનું વર્ણન (સવૈયા એકત્રીસા) पंच परकार ग्यानावरनको नास करि,
प्रगटी प्रसिद्ध जग मांहि जगमगी है। ज्ञायक प्रभामै नाना ज्ञेयकी अवस्था धरि.
अनेक भई पै एकताके रस पगी है।। याही भांति रहेगी अनंत काल परजंत,
अनंत सकति फोरि अनंतसौं लगी है। नरदेह देवलमै केवल सरूप सुद्ध,
ऐसी ग्यानज्योतिकी सिखा समाधि जगी है।। ५१ ।। शार्थ:- शेरि. = स्कुरित प्रशने. ३५८ = महि२. सिम (शिप) = पा. समाधि = अनुभव.
અર્થ:- જગતમાં જે જ્ઞાયક જ્યોતિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરીને ચમકતી પ્રગટ થઈ છે અને અનેક પ્રકારે શેયાકારે પરિણમન કરવા છતાં પણ જે એકરૂપ થઈ રહી છે તે જ્ઞાયકશક્તિ આવી જ રીતે અનંતકાળ સુધી રહેશે અને અનંત વીર્યની ફુરણા કરીને અક્ષયપદ પ્રાપ્ત કરશે. તે શુદ્ધ કેવળજ્ઞાનરૂપ પ્રભા મનુષ્ય-દેહરૂપ મંદિરમાં પરમ શાંતિમય પ્રગટ થઈ છે. ૫૧.
અમૃતચંદ્ર કળાના ત્રણ અર્થ (સવૈયા એકત્રીસા) अच्छर अरथमैं मगन रहै सदा काल,
महासुख देवा जैसी सेवा कामगविकी।
जयति सहजतेज:पुञ्जमज्जत्रिलोकी
स्खलदखिलविकल्पोऽप्येक एकस्वरूपः। स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।।१२।। अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहः। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता
ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।१३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com