________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
303
અનાજના દાણાનો ભેદ ન જાણે, તેવી જ રીતે બાહ્ય-ક્રિયામાં લીન રહેના૨ અજ્ઞાની બંધ અને મોક્ષની ભિન્નતા જાણતો નથી. ૧૨૦.
पणी - ( होहरा )
१२३.
जे विवहारी मूढ़ नर, परजै बुद्धी जीव ।
तिन्हेकौं बाहिज क्रियाविषै, है अवलंब सदीव ।। १२१ ।।
कुमती बाहिज दृष्टिसौं बाहिज क्रिया करंत ।
मानै मोख परंपरा, मनमैं हरष धरंत ।। १२२ ।।
"
सुद्धातम अनुभौ कथा, कहै समकिती कोइ।
सो सुनितासौं है, यह सिवपंथ न होइ ।। १२३ ।।
અર્થ:- જે વ્યવહારમાં લીન અને પર્યાયમાં જ અ ંબુદ્ધિ કરનાર ભોળા મનુષ્યો છે, તેમને હમેશાં બાહ્ય ક્રિયાકાંડનું જ બળ રહે છે. ૧૨૧. જે બહિર્દષ્ટિ અને અજ્ઞાની છે તેઓ બાહ્ય ચારિત્રને જ અંગીકાર કરે છે અને મનમાં પ્રસન્ન થઈને તેને મોક્ષમાર્ગ સમજે છે. ૧૨૨. જો કોઈ સમ્યગ્દષ્ટિ જીવ તે મિથ્યાત્વીઓ સાથે શુદ્ધ આત્મ-અનુભવની વાર્તા કરે તો તે સાંભળીને તેઓ કહે છે કે આ મોક્ષમાર્ગ નથી.
અજ્ઞાની અને જ્ઞાનીઓની પરિણતિમાં ભેદ છે ( કવિત્ત )
* जिन्हके देहबुद्धि घट अंतर,
मुनि - मुद्रा धरि क्रिया प्रवांनहि । ते हिय अंध बंधके करता,
परम तत्तकौ भेद न जानहि ।। जिन्हके हिए सुमतिकी कनिका,
बाहिज क्रिया भेष परमानहि ।
* द्रव्यलिङ्गममकारमीलितैर्दृश्यते समयसार एव न । द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः ।। ५० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com