________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર
चेतनाकौ नास होत सत्ताको विनास होइ, यातैं ग्यान चेतना प्रवांन जीव तत है ।। २४ ।।
અસત
સત્તા રહિત. સહજ
શબ્દાર્થ:- પક્ષપાતી હઠાગ્રહી. સ્વાભાવિક. વિરત विरडत. तत = तत्त्व.
=
=
બારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા ) कोऊ महामूरख कहत एक पिंड मांहि,
जहांलौं अचित चित अंग लहलहै है । जोगरूप भोगरूप नानाकार ज्ञेयरूप,
जेते भेद करमके तेते जीव कहै है | मतिमान कहै एक पिंड मांहि एक जीव,
ताहीके अनंत भाव अंस फैलि रहै है । पुग्गलसौं भिन्न कर्म जोगसौं अखिन्न सदा,
અર્થ:- કોઈ કોઈ હઠાગ્રહી કહે છે કે શૈયના આકારે જ્ઞાનનું પરિણમન થાય છે અને જ્ઞાનાકાર પરિણમન અસત્ છે, તેથી ચેતનાનો અભાવ થયો, જ્ઞેયનો નાશ થવાથી ચેતનાનો નાશ થાય છે, તેથી મારા સિદ્ધાંતમાં આત્મા સદા અચેતન છે. આમાં સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વભાવથી જ અવિનાશી છે, તે શૈયાકાર પરિણમન કરે છે પરંતુ શેયથી ભિન્ન છે, જો જ્ઞાનચેતનાનો નાશ માનશો તો આત્મસત્તાનો નાશ થઈ જશે તેથી જીવતત્ત્વને જ્ઞાનચેતનાયુક્ત માનવું તે સમ્યજ્ઞાન छे. २४.
उपजै विनसै थिरता सुभाव गहै है ।। २५ ।।
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा
૩૨૯
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।।१३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
=