________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
સમયસાર નાટક जौलौं देह तौलौं देहधारी फिर देह नसै ,
रहैगौ अलख जोति जोतिमें समाइकै।। सदबुद्धि कहै जीव अनादिकौ देहधारी,
जब ग्यानी होइगौ कबहूं काल पाइकै। तबहीसौं पर तजि अपनौ सरूप भजि,
पावैगौ परमपद करम नसाइकै।।२३।। અર્થ - કોઈ કોઈ મૂર્ખ કહે છે કે પહેલાં જીવ ન હતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-આ પાંચ તત્ત્વમય શરીર ઉત્પન્ન થતાં જ્ઞાનશક્તિરૂપ જીવ ઉપજે છે, જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી જીવ રહે છે અને શરીરનો નાશ થતાં જીવાત્માનો પ્રકાશ પ્રકાશમાં સમાઈ જાય છે. આ વિષયમાં સમ્યજ્ઞાની કહે છે કે જીવ પદાર્થો અનાદિકાળથી દેહ ધારણ કરેલ છે, જીવ નવો ઉપજતો નથી અને ન દેહનો નાશ થવાથી તે નાશ પામે છે. કોઈવાર અવસર પામીને જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે પરપદાર્થોમાં અહંબુદ્ધિ છોડીને આત્મસ્વરૂપનું ગ્રહણ કરશે અને આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણપદ પામશે. ૨૩.
અગિયારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ पक्षपाती जीव कहै ज्ञेयकै अकार,
परिनयौ ग्यान तातै चेतना असत है। ज्ञेयके नसत चेतनाको नास ता कारन,
आतमा अचेतन त्रिकाल मेरे मत है।। पंडित कहत ग्यान सहज अखंडित है,
ज्ञेयकौ आकार धरै ज्ञेयसौं विरत है।
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः। सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः।। १२ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com