________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬
સમયસાર નાટક ग्यानकी सकती साधि अनुभौ दसा अराधि,
करमकौं त्यागिकै परम रस पीजिये।।२०।। शार्थ:- छठिये = Puj ? पिन = दु:पी. वि२यि = वि२.5त. थने. અરાધિ = આરાધના કરીને. સત્યવાદી = પદાર્થના યથાર્થ સ્વરૂપનું કથન કરનાર.
અર્થ:- કોઈ કોઈ શુન્યવાદી અર્થાત્ નાસ્તિક કહે છે, શયનો નાશ થવાથી જ્ઞાનનો નાશ સંભવ છે અને જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી જ્ઞાનનો નાશ થવાથી જીવનો નાશ થાય તે સ્પષ્ટ છે, તો પછી એવી દશામાં કેવી રીતે જીવન રહી શકે ? માટે જીવની નિત્યતા માટે જ્ઞાનમાં જ્ઞયાકાર પરિણમનનો અભાવ માનવો જોઈએ. ત્યાં સત્યવાદી જ્ઞાની કહે છે કે ભાઈ ! તમે વ્યાકુળ ન થાવ, શયથી ઉદાસીન થઈને જ્ઞાનને તેનાથી ભિન્ન માનો, તથા જ્ઞાનની જ્ઞાયકશક્તિ સિદ્ધ કરીને અનુભવનો અભ્યાસ કરો અને કર્મબંધનથી મુક્ત થઈને પરમાનંદમય અમૃતરસનું પાન કરો.
२०.
નવમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ क्रूर कहै काया जीव दोऊ एक पिंड,
जब देह नसैगी तबही जीव मरैगौ। छायाकौसौ छल किधौं मायाकौसौ परपंच,
कायामैं समाइ फिरि कायाकौ न धरैगौ।। सुधी कहै देहसौं अव्यापक सदीव जीव,
समै पाइ परकौ ममत्व परिहरैगौ। अपने सुभाई आइ धारना धरामै धाइ,
आपमैं मगन हैकै आप सुद्ध करैगौ।।२१।।
पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन,
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। १० ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com