________________
૩૪૪
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
અર્થ:- જેમાં પાંચ પ્રકારના જીવ નિવાસ કરે છે તે સંસાર જ ઘણો દુસ્તર છે, તેમાં શ્રીગુરુનો ઉપદેશ શું કરે ? ૧૭.
પાંચ પ્રકા૨ના જીવ (દોહરા )
डूंघा प्रभु चूंघा चतुर, सूंघा रुंचक सुद्ध ।
ऊंघा दुरबुद्धि विकल, घूंघा घोर अबुद्ध ।। १८ ।।
અજ્ઞાની.
શબ્દાર્થ:- ગુંચક = રુચિવાળા. અબુદ્ધિ
અર્થ:- ડૂંઘા જીવ પ્રભુ છે, સૂંઘા જીવ ચતુર છે, સૂંઘા જીવ શુદ્ધ રુચિવાળા છે, ઊંધા જીવ દુર્બુદ્ધિ અને દુ:ખી છે અને ધૂંધા જીવ મહા અજ્ઞાની છે. ૧૮.
સૂંઘા જીવનું લક્ષણ (દોહરા )
=
जाकी परम दसा विषै, करम कलंक न होइ ।
डूंघा अगम अगाधपद, वचन अगोचर सोइ ।। १९ ।।
અર્થ:- જેમને કર્મ-કાલિમા રતિ અગમ્ય, અગાધ અને વચન–અગોચર ઉત્કૃષ્ટ પદ છે તે સિદ્ધ ભગવાન સૂંઘા` જીવ છે. ૧૯.
સૂંઘા જીવનું લક્ષણ (દોહરા )
जो उदास है जगतसौं, गहै परम रस प्रेम ।
સો રૂંઘા ગુરુજે વન, ચૂંથૈ વાત તેમા ૨૦ના
શબ્દાર્થ:- ઉદાસ = વિરક્ત. પરમ રસ = આત્મ-અનુભવ. ચૂંથૈ = ચૂસે.
અર્થ:- જે સંસારથી વિરક્ત થઈને આત્મ-અનુભવનો ૨સ સપ્રેમ ગ્રહણ કરે છે અને શ્રીગુરુના વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે સૂંઘા જીવ છે. ૨૦. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા )
जो सुवचन रुचिसौं सुनै, हियै दुष्टता नांहि ।
परमारथ समुझै नहीं, सो सूंघा जगमांहि ।। २१ ।।
૧. આ કથન પં. બનારસીદાસજીએ પોતાની કલ્પનાથી કર્યું છે, કોઈ ગ્રંથના આધારે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com