________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૯
સર્વવિશુદ્ધિ દ્વાર
જ્ઞાન વિના વેશધારી વિષયના ભિખારી છે ( સવૈયા એકત્રીસા) भेष धरी लोकनिकौं बंचे सौ धरम ठग,
गुरू सो कहावै गुरुवाई जाहि चहिये। मंत्र तंत्र साधक कहावै गुनी जादूगर,
पंडित कहावै पंडिताई जामै लहिये।। कवित्तकी कलामै प्रवीन सो कहावै कवि,
बात कहि जानै सो पवारगीर कहिये। एतौ सब विषैके भिखारी मायाधारी जीव.
इन्हकौं विलोकिकै दयालरूप रहिये।। ११३।। शार्थ:- 2 = ग. प्रवीन = यतु२. ५।२२।२. = पात-यातमi होशिया२-समायतु२. विलौहि = धने.
અર્થ - જે વેષ બનાવીને લોકોને ઠગે છે, તે ધર્મ-ઠગ કહેવાય છે, જેમાં લૌકિક મોટાઈ હોય છે તે મોટો કહેવાય છે, જેનામાં મંત્ર-તંત્ર સાધવાનો ગુણ છે તે જાદૂગર કહેવાય છે, જે કવિતામાં હોશિયાર છે તે કવિ કહેવાય છે, જે વાતચીતમાં ચતુર છે તે વ્યાખ્યાતા કહેવાય છે. આ બધા કપટી જીવ વિષયના ભિખારી છે, વિષયોની પૂર્તિ માટે યાચના કરતા ફરે છે, એમનામાં સ્વાર્થત્યાગનો અંશ પણ નથી. એમને જોઈને દયા આવવી જોઈએ. ૧૧૩.
अनुभवनी योग्यता (Eas) जो दयालता भाव सो, प्रगट ग्यानको अंग। पै तथापि अनुभौ दसा, वरतै विगत तरंग।।११४।। दरसन ग्यान चरन दसा, करै एक जो कोइ। थिर है साधै मोख-मग, सुधी अनुभवी सोइ।।११५ ।।
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।। ४६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com