________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૫
સર્વવિશુદ્ધિ દ્વાર ता कारन ग्यानी सब जानै ज्ञेय वस्तु मर्म ,
वैराग विलास धर्म वाकौ सरवंस है।। राग दोष मोहकी दसासौं भिन्न रहै या ,
सर्वथा त्रिकाल कर्म जालकौ विधुंस है। निरुपाधि आतम समाधिमै बिराजै तातें,
कहिए प्रगट पूरन परम हंस है।। ८२।। શબ્દાર્થ- સરવંસ (સર્વસ્વ) = પૂર્ણ સંપત્તિ. જાને શેય વસ્તુ મર્મ = ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જાણે છે.
અર્થ:- જ્યાં શુદ્ધ જ્ઞાનની કળાનો પ્રકાશ દેખાય છે ત્યાં તે પ્રમાણે ચારિત્રનો અંશ રહે છે તેથી જ્ઞાની જીવ સર્વ હેય-ઉપાદેયને સમજે છે, તેમનું સર્વસ્વ વૈરાગ્યભાવ જ રહે છે, તેઓ રાગ-દ્વેષ-મોહથી ભિન્ન રહે છે, તેથી તેમના પહેલાના બાંધેલા કર્મ ખરે છે અને વર્તમાન અને ભવિષ્યમાં કર્મબંધ થતો નથી. તેઓ શુદ્ધ આત્માની ભાવનામાં સ્થિર થાય છે, તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. ૮૨.
વળી-(દોહરા) ग्यायक भाव जहाँ तहाँ, सुद्ध चरनकी चाल।
तातै ग्यान विराग मिलि , सिव साधै समकाल।।८३।। શબ્દાર્થ - જ્ઞાયકભાવ = આત્મસ્વરૂપનું જ્ઞાન. ચરન = ચારિત્ર. સમકાલ = એક જ સમયમાં.
અર્થ- જ્યાં જ્ઞાનભાવ છે ત્યાં શુદ્ધ ચારિત્ર રહે છે, તેથી જ્ઞાન અને વૈરાગ્ય એકસાથે મળીને મોક્ષ સાધે છે. ૮૩.
ज्ञानस्य संचेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धं । अज्ञानसंचेतनया तु धावन बोधस्य शद्धिं निरुणद्धि बन्धः।।३१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com