________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
ક્ષેત્ર, કાળ, અને ભાવના ચતુષ્ટય જુદા જુદા છે અને જુદી જુદી સત્તા છે. બન્નેય પોતાના જ ગુણ-પર્યાયોના કર્તા-ભોક્તા છે, કોઈ કોઈ બીજાના કર્તા-ભોક્તા નથી.
१३.
સમયસાર નાટક
पणी - ( छोड़रा )
एक वस्तु जैसी जु है, तासौं मिलै न आन । जीव अकरता करमको, यह अनुभौ परवांन।।१४।।
અર્થ:- જે પદાર્થ જેવો છે તે તેવો જ છે, તેમાં અન્ય પદાર્થ મળી શકતો નથી, તેથી જીવ કર્મનો અકર્તા છે, એ વિજ્ઞાનથી સર્વથા સત્ય છે. ૧૪.
અજ્ઞાની જીવ-અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે. ( ચોપાઈ ) * जो दुरमती विकल अग्यानी ।
जिन्हि सु रीति पर रीति न जानी ॥ माया मगन भरमके भरता ।
ते जिय भाव करमके करता ।। १५।।
અર્થ:- જે દુર્બુદ્ધિથી વ્યાકુળ અને અજ્ઞાની છે તેઓ નિજ-પરિણતિ અને પ૨પરિણતિને જાણતા નથી, માયામાં મગ્ન છે અને ભ્રમમાં ભૂલેલા છે તેથી તેઓ भावना र्ता छे. १५.
जे मिथ्यामति तिमिरसौं, लखै न जीव अजीव । तेई भावित करमके, करता होंहि सदीव ।। १६ ।। जे असुद्ध परनति धरै, करै अहं परवांन।
ते असुद्ध परिनामके, करता होंहिं अजान १७।। અર્થ:- જે મિથ્યાજ્ઞાનના અંધકારથી જીવ-અજીવને જાણતા નથી તેઓ જ
ये तु स्वभावनियमं कलयन्ति नेम
मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्म
कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। १० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com