________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૭૧ છે. વૈશેષિક આદિ અજ્ઞાની જ્ઞાનમાં આકારનો વિકલ્પ જોઈને કહે છે કે જ્ઞાનમાં શયની આકૃતિ છે, તેથી જ્ઞાન સ્પષ્ટપણે અશુદ્ધ થઈ જાય છે. લોકો આ અશુદ્ધતાને દેખતા નથી.
વિશેષ:- જીવ પદાર્થ જ્ઞાયક છે, જ્ઞાન તેનો ગુણ છે, તે પોતાના જ્ઞાનગુણથી જગતના છયે દ્રવ્યોને જાણે છે અને પોતાને પણ જાણે છે, તેથી જગતના સર્વ જીવઅજીવ પદાર્થ ને પોતે આત્મા ય છે, અને આત્મા સ્વ-પરને જાણવાથી જ્ઞાયક છે, ભાવ એ છે આત્મા જ્ઞય પણ છે, જ્ઞાયક પણ છે અને આત્મા સિવાય સર્વ પદાર્થો mય છે. તેથી જ્યારે કોઈ શંય પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ત્યારે જ્ઞાનની mયાકાર પરિણતિ થાય છે, પણ જ્ઞાન જ્ઞાન જ રહે છે જ્ઞય થઈ જતું નથી અને શેય
ય જ રહે છે, જ્ઞાન થઈ જતું નથી, ન કોઈ કોઈમાં મળે છે. શેયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે અને જ્ઞાયકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે પરંતુ વિવેકશૂન્ય વૈશેષિક આદિ જ્ઞાનમાં શયની આકૃતિ જોઈને જ્ઞાનમાં અશુદ્ધતા ઠરાવે છે. પ૩. તેઓ કહે છે કે
શેય અને જ્ઞાન સંબંધમાં અજ્ઞાનીઓનો હેતુ (ચોપાઈ) निराकार जो ब्रह्म कहावै।
सो साकार नाम क्यौं पावै।। ज्ञेयाकार ग्यान जब तांई।
પૂરન બ્રહ્મ નાંદિ તવ તાંડ઼ા ફ૪ ના શબ્દાર્થ - નિરાકાર = આકાર રહિત. બ્રહ્મ = આત્મા, ઇશ્વર. સાકાર =આકાર સહિત. પૂરન (પૂર્ણ) = પૂરું. તાંઈ = ત્યાં સુધી.
અર્થ- જે નિરાકાર બ્રહ્મ છે તે સાકાર કેવી રીતે થઈ શકે? તેથી જ્યાં સુધી જ્ઞાન જ્ઞયાકાર રહે છે ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મ થઈ શકતું નથી. ૫૪.
આ વિષયમાં અજ્ઞાનીઓને સંબોધન (ચોપાઈ) ज्ञेयाकार ब्रह्म मल माने।
नास करनकौ उद्दिम ठाने।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com