________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
સમયસાર નાટક કરવું. ચિંતવન = ગુણોનો વિચાર કરવો. સેવન = ગુણોનું અધ્યયન કરવું. વંદન = ગુણોની સ્તુતિ કરવી. ધ્યાન = ગુણોનું સ્મરણ કરવું. લઘુતા = ગુણોનો ગર્વ ન કરવો. સમતા = બધા ઉપર એકસરખી દષ્ટિ રાખવી. એકતા = એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા.
અર્થ - શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા-આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮.
જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા) *कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं ,
लक्षन विभेद भिन्न करमकौ जाल है। जानै आपा आपुकौं जु आपुकरि आपुविर्षे,
उतपति नास ध्रुव धारा असराल है।। सारे विकलप मोसौं-न्यारे सरवथा मेरौ,
निहचै सुभाव यह विवहार चाल है। मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी,
પ્રભુતા મારી રૂપ તિદૂ થાન દૈા ૬ાા અર્થ:- આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્મોની જાળ અમારાથી ભિન્ન છે, તેઓ પોતે પોતાને પોતા દ્વારા પોતાનામાં જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે મારામાં રહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે; હું તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય સદા એકસરખું રહે છે-કદી ઘટતું-વધતું નથી. ૯.
૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકરણ છે.
* भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्रेत्तुं हि यच्छक्यते
- चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com