________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
સમયસાર નાટક जामैं कुल रीत नांहि जामैं हारि जीत नाहि,
जामैं गुरु सीष नांहि वीष नांहि भरनी। आश्रम बरन नांहि काहूकी सरन नाहि
ऐसी सुद्ध सत्ताकी समाधिभूमि बरनी।। २४ ।। શબ્દાર્થ - લોકવેદ = લૌકિક જ્ઞાન. થાપના ઉછેદ = લૌકિક વાતોનું ખંડન. (જેમ મૂર્તિને ઇશ્વર કહેવા એ લોકવ્યવહાર છે અને મૂર્તિપૂજાનું ખંડન કરવું તે લોકસ્થાપનાનો ઉચ્છેદ કરવા બરાબર છે. સત્તામાં તે બન્ને નથી.) ખેદ = કષ્ટ. પ્રભુ = સ્વામી. દાસ = સેવક. ધરની = પૃથ્વી, વીષ ભરની = યાત્રા પૂરી કરવી. બરના આશ્રમ (વર્ણ આશ્રમ) = બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચાર.
અર્થ:- જેમાં લૌકિક રીતરિવાજોની ન વિધિ છે કે ન નિષેધ છે, ન પાપપુણ્યનો ક્લેશ છે, ન ક્રિયાની આજ્ઞા છે, ન રાગ-દ્વેષ છે, ન બંધ-મોક્ષ છે, ન સ્વામી છે, ન સેવક છે, ન આકાશ છે, ન ધરતી છે, ન કુળાચાર છે, ન હારજીત છે, ન ગુરુ છે ન શિષ્ય છે, ન હાલવું-ચાલવું છે, ન વર્ણાશ્રમ છે, ન કોઈનું શરણ છે. એવી શુદ્ધ સત્તા અનુભવરૂપ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. ૨૪.
જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાધી છે. (દોહરા) जाकै घट समता नहीं, ममता मगन सदीव। रमता राम न जानई, सो अपराधी जीव ।। २५ ।। अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध। પ૨eીં મારૈ સાતમા, વછરે વંદના ૨૬ ના झूठी करनी आचरै, झूठे सुखकी आस। झूठी भगति हिए धरै, झूठे प्रभुकौ दास।। २७।।
૧-૨. ઊંચ-નીચનો ભેદ નથી.
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्। आत्मन्येवालानितं च चित्त
मासंपूर्णविज्ञानघनोपलब्धेः।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com