________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૪૯ (East) निरभिलाष करनी करै, भोग अरुचि घट मांहि।
तातें साधक सिद्धसम, करता भुगता नांहि।।९।। शार्थ:- निमिता५ = ७२७। २हित. १२यि = अनु२॥॥नो समाय. साध = मोक्षनो साध सभ्यष्टि 4. (भुगता (मोऽu) = भोगवना२.
અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ ઇચ્છા રહિત ક્રિયા કરે છે અને અંતરંગ ભોગોથી વિરક્ત રહે છે, તેથી તેઓ સિદ્ધ ભગવાન સમાન માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા-ભોક્તા नथी. ८.
અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એનું કારણ. (કવિ) ज्यौं हिय अंध विकल मिथ्यात धर,
मृषा सकल विकलप उपजावत। गहि एकंत पक्ष आतमको
करता मानि अधोमुख धावत।। त्यौं जिनमती दरबचारित्री,
कर करनी करतार कहावत। वंछित मुकति तथापि मूढ़मति,
विन समकित भव पार न पावत।।१०।। અર્થ:- હૃદયનો અંધ અજ્ઞાની જીવ મિથ્યાત્વથી વ્યાકુળ થઈને મનમાં અનેક પ્રકારના જૂઠા વિકલ્પો ઉત્પન્ન કરે છે અને એકાંત પક્ષનું ગ્રહણ કરીને આત્માને
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावा
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।।६।। ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः।
सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम्।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com