________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
સમયસાર નાટક त्यौं घटमै नट चेतन राव,
विभाउ दसा धरि रूप विसेखै। खोलि सुदृष्टि लखै अपनौं पद,
હું વિવારિ વસા નદિ સેરāા ૨૪ ના અર્થ- જેવી રીતે નટ અનેક સ્વાંગ ધારે છે અને તે સ્વાંગના તમાશા જોઈને લોકો કુતૂહલ સમજે છે, પણ તે નટ પોતાના અસલી રૂપથી કૃત્રિમ ધારણ કરેલા વેષને ભિન્ન જાણે છે, તેવી જ રીતે આ નટરૂપ ચેતનરાજા પરદ્રવ્યના નિમિત્તે અનેક વિભાવ પર્યાયોને પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે અંતરંગદષ્ટિ ખોલીને પોતાનું રૂપ દેખે છે ત્યારે અન્ય અવસ્થાઓને પોતાની માનતો નથી. ૧૪.
હેય-ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ (છંદ અડિલ્સ) ® ના વેતન ભાવ, શિવાનંદ્ર સો હૈ
__ और भाव जो धरै, सौ औरौ कोइ है।। जो चिनमंडित भाउ, उपादे जानने
ત્યા' નો પરમાવ, પાયે માનનૈના ૨૬ શબ્દાર્થ- ચિદાનંદ = ચેતનવંત આત્મા. ઉપાદે (ઉપાદેય) = ગ્રહણ કરવાને યોગ્ય. હેય = ત્યાગવા યોગ્ય. પરાયે = બીજા. માનનૈ = શ્રદ્ધા કરવી જોઈએ.
અર્થ - જેમાં ચૈતન્યભાવ છે તે ચિદાત્મા છે અને જેમાં અન્ય ભાવ છે તે બીજા જ અર્થાત્ અનાત્મા છે. ચૈતન્યભાવ ઉપાદેય છે, પરદ્રવ્યોના ભાવ પર છેત્યાગવા યોગ્ય છે. ૧૫. જ્ઞાની જીવ ચાહે ઘરમાં રહે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે.
(સવૈયા એકત્રીસા) जिन्हकै सुमति जागी भोगसौं भये विरागी,
परसंग त्यागी जे पुरुष त्रिभुवनमै।
* एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com