________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પુણ્ય-પાપ એકત્વ દ્વાર
૧૦૫
છે, આત્મશક્તિને પરાધીન કરે છે તથા અનેક પ્રકારે બંધને વધારે છે; અને જ્ઞાનધારા મોક્ષસ્વરૂપ છે, મોક્ષ આપનાર છે, દોષોને દૂર કરે છે અને સંસાર– સાગરથી તારવા માટે નૌકા સમાન છે. ૧૪.
યથાયોગ્ય કર્મ અને જ્ઞાનથી મોક્ષ છે. ( સવૈયા એકત્રીસા ) समुझैं न ग्यान कहैं करम कियेसौं मोख,
ऐसे जीव विकल मिथ्यातकी गहलमै । ग्यान पच्छ गर्है कहैं आतमा अबंध सदा,
बरतें सुछंद तेऊ बूड़े है चहल मैं ।। जथा जोग करम करै पै ममता न धरै,
र सावधान ग्यान ध्यानकी टहलमै । तेई भव सागरके ऊपर है तरै जीव,
जिन्हिको निवास स्यादवादके महलमै ।। १५ ।। શબ્દાર્થ:- વિકલ-બેચેન. ગહલ=પાગલપણું. સુછંદ=સ્વચ્છંદ. ચહલ=કીચડ. સાવધાન=સચેત. ટહલ=સેવા. મહુલ=મંદિર.
અર્થ:- જે જ્ઞાનમાં સમજતા નથીઅને કર્મથી જ મોક્ષ માને છે એવા ક્રિયાવાદી જીવ મિથ્યાત્વના ઝપાટાથી બેચેન રહે છે; અને સાંખ્યવાદી જે ફક્ત જ્ઞાનનો પક્ષ પકડીને આત્માને સદા અબંધ કહે છે- તથા સ્વચ્છંદપણે વર્તે છે તેઓ પણ સંસારના કીચડમાં ફસે છે. પણ જે સ્યાદ્વાદ-મંદિરના નિવાસી છે તેઓ પોતાના પદ અનુસાર ક્રિયા કરે છે અને જ્ઞાન-ધ્યાનની સેવામાં સાવધાન રહે છે તેઓ જ સંસાર સાગરથી તરે છે. ૧૫.
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति ये
मग्ना ज्ञाननयैषिणोऽपि सततं स्वच्छन्दमन्दोद्यमाः।
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च ।। १२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com