________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
પ્રતિજ્ઞા (દોહરા) वरनी संवरकी दसा, जथा जुगति परवांन।
मुकति वितरनी निरजरा, सुनहु भविक धरि कान।।१।।
શબ્દાર્થ:- જથા જુગતિ પરવાન=જેવું આગમમાં કહ્યું છે તેવું. વિતરની=આપનારી.
અર્થ - જેવું આગમમાં સંવરનું કથન છે તેવું વર્ણન કર્યું. હે ભવ્યો! હવે મોક્ષ આપનાર નિર્જરાનું કથન કાન દઈને સાંભળો. ૧.
મંગળાચરણ (ચોપાઈ). * जो संवरपद पाइ अनंदै।
सो पूरवकृत कर्म निकंदै।। जो अफंद है बहुरि न फंदै।।
સો નિરHRI વનારસ વંદ્વા ૨ાા શબ્દાર્થ - અનદૈ પ્રસન્ન થાય. નિકંદં=નષ્ટ કરે. બહુરિ-વળી. ફંદે ગુંચવાય.
અર્થ:- જે સંવરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨.
* रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवर:
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन, स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा
ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com