________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૭૫
પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ અબંધ રહે છે.
ભાવાર્થ- કાર્માણવર્ગણા, યોગ, હિંસા, ઈન્દ્રિય-વિષયભોગ-એ બંધના કારણ કહેવાય છે પરંતુ સિદ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલવર્ગણાઓ ભરેલી છે, તે રાગાદિ વિના સિદ્ધ ભગવાન સાથે બંધાતી નથી; તેરમાં ગુણસ્થાનવર્તી અરિહંત ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતાં નથી તેથી તેમને કર્મબંધ થતો નથી; મહાવ્રતી સાધુઓથી અબુદ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો ભોગવે છે પણ તલ્લીનતા ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે, તેથી સ્પષ્ટ છે કે કાર્માણવર્ગણાઓ યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ અશુદ્ધ ઉપયોગથી જ બંધ થાય છે. ૪.
વળીकर्मजाल-वर्गनाकौ वास लोकाकासमांहि,
मन-वच-कायकौ निवास गति आउमैं। चेतन अचेतनकी हिंसा वसै पुग्गलमैं ,
विषैभोग वरतै उदैके उरझाउमै।। रागादिक सुद्धता असुद्धता है अलखकी,
यहै उपादान हेतु बंधके बढ़ाउमै। याहीतै विचच्छन अबंध कह्यौ तिहूं काल ,
RTI કોષ મોદ નાદ સચવ સુમામૈા ફા શબ્દાર્થ:- લોકાકાસ=જેટલા આકાશમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ-એ પાંચ દ્રવ્યો પ્રાપ્ત થાય છે તે. ઉપાદાન હેતુ = જે સ્વયં કાર્ય કરે. વિચચ્છના =સમ્યગ્દષ્ટિ. તિહુઁ કાલ= ભૂત, ભવિષ્ય, વર્તમાન.
लोकः कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादीनुपयोगभूमिमनयन ज्ञानं भवेत् केवलं
बन्धं नैव कुतोऽप्युपत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com