________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
સમયસાર નાટક
जे दुखमैं न विलाप करें,
निरबैर हियँ तन ताप सहेंगे।। है जिन्हकै दिढ़ आतम ग्यान,
क्रिया करिकै फलकौं न चहेंगे। ते सु विचच्छन ग्यायक हैं,
तिन्हकौं करता हम तौ न कहेंगे।। ४५।। शार्थ:- मुं४d=भोगत. स=वि२ऽत. विसा५=९।याय ४२वी.. नि२२=५२हित. त५=zष्ट...
અર્થ:- જે પૂર્વે બાંધેલાં પુણ્યકર્મના ઉદય-જનિત સુખ ભોગવવામાં આસક્ત થતા નથી અને પાપકર્મના ઉદય-જનિત દુઃખ ભોગવતાં દુઃખી થતા નથી-દુઃખદેનાર પ્રત્યે દ્વેષભાવ કરતા નથી પણ સાહસપૂર્વક શારીરિક કષ્ટ સહન કરે છે, જેમનું ભેદવિજ્ઞાન અત્યંત દઢ છે, જે શુભક્રિયા કરીને તેનું ફળ સ્વર્ગ આદિ ઈચ્છતા નથી, તે વિદ્વાન સમ્યજ્ઞાની છે. તેઓ જોકે સાંસારિક સુખ ભોગવે છે તો પણ તેમને કર્મના 5 तो ममे नहि हीये. ४५.
સમ્યજ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા) जिन्हकी सुदृष्टिमैं अनिष्ट इष्ट दोऊ सम,
जिन्हको अचार सु विचार सुभ ध्यान है। स्वारथकौं त्यागि जे लगे हैं परमारथकौं,
जिन्हकै बनिजमैं न नफा है न ज्यान है।। जिन्हकी समुझिमैं सरीर ऐसौ मानियत,
धानकौसौ छीलक कृपानकौसौ म्यान है।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com